RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
માર્ચ 31, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 31, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 23 નવેમ્બેર 2017 ના ઓર્ડર થી આ નિ
તારીખ : માર્ચ 31, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 23 નવેમ્બેર 2017 ના ઓર્ડર થી આ નિ
માર્ચ 29, 2018
ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 29, 2018 ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆ
માર્ચ 29, 2018 ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆ
માર્ચ 28, 2018
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra- Extension of period and relaxation in directions
The Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra, was placed under directions vide directive dated April 01, 2013 from close of business on April 02, 2013. The validity of the directions was extended from time to time vide subsequent modified Directives, the last being Directive dated September 25, 2017 upto March 29, 2018, subject to review. In terms of the existing directions, among other conditions, a sum not exceeding ₹ 70,000/- of the total balance in ever
The Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra, was placed under directions vide directive dated April 01, 2013 from close of business on April 02, 2013. The validity of the directions was extended from time to time vide subsequent modified Directives, the last being Directive dated September 25, 2017 upto March 29, 2018, subject to review. In terms of the existing directions, among other conditions, a sum not exceeding ₹ 70,000/- of the total balance in ever
માર્ચ 28, 2018
જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીન
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીન
માર્ચ 28, 2018
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning April 01, 2018
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2018 will be 8.99 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2018 will be 8.99 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
માર્ચ 27, 2018
Annual Closing of the Bank Accounts – April 02, 2018 Keeping Bank’s Offices open for public transactions
With a view to providing greater convenience to tax payers, it has been decided that RBI Offices and all designated branches of agency banks conducting government banking will keep their counters open up to 8.00 p.m. on March 31, 2018, electronic transactions can be done till the midnight of that day. In order to facilitate Government receipts and payments, necessary arrangements have also been made to conduct special clearing operations across the country. Centralise
With a view to providing greater convenience to tax payers, it has been decided that RBI Offices and all designated branches of agency banks conducting government banking will keep their counters open up to 8.00 p.m. on March 31, 2018, electronic transactions can be done till the midnight of that day. In order to facilitate Government receipts and payments, necessary arrangements have also been made to conduct special clearing operations across the country. Centralise
માર્ચ 26, 2018
અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે
માર્ચ 23, 2018
બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 23 માર્ચ 2018 બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મ
તારીખ: 23 માર્ચ 2018 બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મ
માર્ચ 23, 2018
એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 23 માર્ચ 2018 એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ
તારીખ: 23 માર્ચ 2018 એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ
માર્ચ 14, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ-સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દે
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દે
માર્ચ 09, 2018
આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે
માર્ચ 09, 2018
ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે
તારીખ : માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી કેન્દ્રિય બેંકો, આંતરરાષ્ટ્રિય સંગઠનો, વિદેશી વિશ્વવિધાલયો અને સાથે સાથે બીજી વિદેશી સંશોધન સંથાઓના ના નિષ્ણાતો માટે ‘આરબીઆઈ વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ’ ની જાહેર કરેલ છે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતા / પાસા આ સાથે જોડેલ છે. રસ ધરાવતા ઉમેદવારો, પોતાના CV અને તેમના સંશોધન પ્રસ્તાવો સાથે, ઈ-મેઈલ દ્વારા અરજી કરી શકે છે. જોશ જે કટટુર મુખ્ય મહા-પ્રબંધક પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦
તારીખ : માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી કેન્દ્રિય બેંકો, આંતરરાષ્ટ્રિય સંગઠનો, વિદેશી વિશ્વવિધાલયો અને સાથે સાથે બીજી વિદેશી સંશોધન સંથાઓના ના નિષ્ણાતો માટે ‘આરબીઆઈ વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ’ ની જાહેર કરેલ છે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતા / પાસા આ સાથે જોડેલ છે. રસ ધરાવતા ઉમેદવારો, પોતાના CV અને તેમના સંશોધન પ્રસ્તાવો સાથે, ઈ-મેઈલ દ્વારા અરજી કરી શકે છે. જોશ જે કટટુર મુખ્ય મહા-પ્રબંધક પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦
માર્ચ 09, 2018
ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 07, 2018 ના રોજ ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ (બેંક) પર ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત
માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 07, 2018 ના રોજ ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ (બેંક) પર ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત
માર્ચ 08, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન)
તારીખ : માર્ચ 8, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (
તારીખ : માર્ચ 8, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (
માર્ચ 08, 2018
ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે.
તારીખ: 08 માર્ચ 2018 ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 01 માર્ચ 2018 ના રોજ, ઇક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ (બેંક) પર આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવા બદલ રૂપિયા એક મિલિયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતા કલમ 47 A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવ
તારીખ: 08 માર્ચ 2018 ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 01 માર્ચ 2018 ના રોજ, ઇક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ (બેંક) પર આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવા બદલ રૂપિયા એક મિલિયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતા કલમ 47 A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવ
માર્ચ 07, 2018
ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.
માર્ચ 07, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન)
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો
માર્ચ 06, 2018
આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,
માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા
માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત
ફેબ્રુ 28, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
ફેબ્રુ 27, 2018
The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh – Penalised
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on loans and advances to directors and their relativ
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on loans and advances to directors and their relativ
ફેબ્રુ 27, 2018
ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
ફેબ્રુ 23, 2018
ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
ફેબ્રુ 22, 2018
આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુ 21, 2018
Minutes of the Monetary Policy Committee Meeting February 6-7, 2018
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The ninth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the amended Reserve Bank of India Act, 1934, was held on February 6 and 7, 2018 at the Reserve Bank of India, Mumbai. 2. The meeting was attended by all the members - Dr. Chetan Ghate, Professor, Indian Statistical Institute; Dr. Pami Dua, Director, Delhi School of Economics; Dr. Ravindra H. Dholakia, Professor, Indian
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The ninth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the amended Reserve Bank of India Act, 1934, was held on February 6 and 7, 2018 at the Reserve Bank of India, Mumbai. 2. The meeting was attended by all the members - Dr. Chetan Ghate, Professor, Indian Statistical Institute; Dr. Pami Dua, Director, Delhi School of Economics; Dr. Ravindra H. Dholakia, Professor, Indian
ફેબ્રુ 20, 2018
બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
ફેબ્રુ 20, 2018
છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
ફેબ્રુ 20, 2018
નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
ફેબ્રુ 16, 2018
પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુ 14, 2018
ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ)
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
ફેબ્રુ 08, 2018
Report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking
The Reserve Bank of India today placed on its website the report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking in India. Background The Reserve Bank of India (RBI) had set up an inter-regulatory Working Group (Chair: Shri Sudarshan Sen, Executive Director, RBI) to study the entire gamut of regulatory issues relating to FinTech and Digital Banking in India. The Committee had representation from all the financial sector regulators, namely, Reserve
The Reserve Bank of India today placed on its website the report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking in India. Background The Reserve Bank of India (RBI) had set up an inter-regulatory Working Group (Chair: Shri Sudarshan Sen, Executive Director, RBI) to study the entire gamut of regulatory issues relating to FinTech and Digital Banking in India. The Committee had representation from all the financial sector regulators, namely, Reserve
ફેબ્રુ 08, 2018
રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
ફેબ્રુ 07, 2018
Sixth Bi-monthly Monetary Policy Statement, 2017-18 Resolution of the Monetary Policy Committee (MPC) Reserve Bank of India
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with the neutral stance o
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with the neutral stance o
ફેબ્રુ 07, 2018
વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુ 01, 2018
ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
ફેબ્રુ 01, 2018
ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
જાન્યુ 25, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
જાન્યુ 25, 2018
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month December 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of December 2017. Anirudha D. Jadhav Assistant Manager Press Release: 2017-2018/2035
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of December 2017. Anirudha D. Jadhav Assistant Manager Press Release: 2017-2018/2035
જાન્યુ 24, 2018
આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
જાન્યુ 23, 2018
બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
જાન્યુ 22, 2018
આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
જાન્યુ 20, 2018
રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
જાન્યુ 17, 2018
RBI reiterates legal tender status of ₹ 10 coins of different designs
It has come to the notice of the Reserve Bank that in certain places there is reluctance on part of traders and members of public to accept ₹ 10 coins due to suspicion about their genuineness. It is clarified that the Reserve Bank puts into circulation, the coins minted by mints, which are under the Government of India. These coins have distinctive features to reflect various themes of economic, social and cultural values and are introduced from time to time. As coins
It has come to the notice of the Reserve Bank that in certain places there is reluctance on part of traders and members of public to accept ₹ 10 coins due to suspicion about their genuineness. It is clarified that the Reserve Bank puts into circulation, the coins minted by mints, which are under the Government of India. These coins have distinctive features to reflect various themes of economic, social and cultural values and are introduced from time to time. As coins
જાન્યુ 16, 2018
ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
જાન્યુ 10, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
જાન્યુ 10, 2018
Press Release
RBI has come across reports in a section of media attributing a study on security aspects of Aadhaar by one Shri S. Ananth, an adjunct faculty of Institute for Development and Research in Banking Technology (IDRBT), to RBI researchers. It is clarified that neither the RBI nor its researchers were in any way connected with the study. Further, views expressed by the author are not those of the RBI. Jose J. Kattoor Chief General Manager Press Release: 2017-2018/1900
RBI has come across reports in a section of media attributing a study on security aspects of Aadhaar by one Shri S. Ananth, an adjunct faculty of Institute for Development and Research in Banking Technology (IDRBT), to RBI researchers. It is clarified that neither the RBI nor its researchers were in any way connected with the study. Further, views expressed by the author are not those of the RBI. Jose J. Kattoor Chief General Manager Press Release: 2017-2018/1900
જાન્યુ 08, 2018
RBI extends Directions to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi
The Reserve Bank of India, in exercise of powers vested in it under sub-section (1) of Section 35A read with Section 56 of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), hereby directs that the Directive dated August 28, 2015 issued to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi , as modified from time to time, the validity of which was extended upto January 8, 2018, shall continue to apply to the bank for a further period of si
The Reserve Bank of India, in exercise of powers vested in it under sub-section (1) of Section 35A read with Section 56 of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), hereby directs that the Directive dated August 28, 2015 issued to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi , as modified from time to time, the validity of which was extended upto January 8, 2018, shall continue to apply to the bank for a further period of si
જાન્યુ 05, 2018
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુ 04, 2018
અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 06, 2025