RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ડિસે 02, 2016
પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે
તારીખ: 02 ડીસેમ્બર 2016 પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મોનેટરી પોલીસી સમિતિ (એમપીસી) પાંચમા દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17 માટે 06 અને 07 ડીસેમ્બર 2016 ના દિવસે મળશે. એમપીસી નો ઠરાવ વેબ સાઈટ પર 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મુકવામાં આવશે અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1387
તારીખ: 02 ડીસેમ્બર 2016 પાંચમું દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17, 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મોનેટરી પોલીસી સમિતિ (એમપીસી) પાંચમા દ્વિ-માસિક મોનેટરી પોલીસી સ્ટેટમેન્ટ-2016-17 માટે 06 અને 07 ડીસેમ્બર 2016 ના દિવસે મળશે. એમપીસી નો ઠરાવ વેબ સાઈટ પર 07 ડીસેમ્બર 2016 ના દિવસે સાંજે 02:30 કલાકે મુકવામાં આવશે અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1387
ડિસે 01, 2016
એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે.
તારીખ: 01 ડીસેમ્બર 2016 એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે. સ્પેસીફાઈડ બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવાના પરિપ્રેક્ષ્યમાં, ભારતીય રીઝર્વ બેંક, વખતોવખત, બેન્કોને સૂચનાઓ જારી કરે છે જે બેન્કોને સીધીજ સત્તાવાર મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. તેમને રીઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ (/en/web/rbi) પર પણ મૂકવામાં આવે છે. એવા અહેવાલો છે કે રીઝર્વ બેંક દ્વારા કથીત જારી કરવામાં આવ
તારીખ: 01 ડીસેમ્બર 2016 એસબીએન (SBN) ના કાયદેસરના ચલણ ને પરત ખેંચવું – RBI અસલામત / બિનસત્તાવાર ચેનલો પર પ્રાપ્ત માહિતી અંગે ચેતવણી આપે છે. સ્પેસીફાઈડ બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણને પરત ખેંચવાના પરિપ્રેક્ષ્યમાં, ભારતીય રીઝર્વ બેંક, વખતોવખત, બેન્કોને સૂચનાઓ જારી કરે છે જે બેન્કોને સીધીજ સત્તાવાર મેઈલ દ્વારા મોકલવામાં આવે છે. તેમને રીઝર્વ બેન્કની સત્તાવાર વેબસાઈટ (/en/web/rbi) પર પણ મૂકવામાં આવે છે. એવા અહેવાલો છે કે રીઝર્વ બેંક દ્વારા કથીત જારી કરવામાં આવ
નવે 30, 2016
RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે.
તારીખ: 30 નવેમ્બર 2016 RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે. ભારતીય રીઝર્વ બેન્કે જાહેર કરેલું છે કે તેના તારીખ 19 ઓક્ટોબર 2015 ના નિર્દેશ (ડાયરેક્ટીવ) ના આંશિક સુધારામાં, તેણે, તેના 25 નવેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા, ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ પરના નિર્દેશોમાં સુધારો કરેલ છે. તારીખ 04 જૂન 2014 ના ડાયરેક્ટીવ દ્વારા, બેંક મૂળભૂત રીતે તારીખ 12 જૂન 2014 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત તારીખ 19 ઓક
તારીખ: 30 નવેમ્બર 2016 RBI ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌને જારી કરેલ નિર્દેશો સુધારે છે. ભારતીય રીઝર્વ બેન્કે જાહેર કરેલું છે કે તેના તારીખ 19 ઓક્ટોબર 2015 ના નિર્દેશ (ડાયરેક્ટીવ) ના આંશિક સુધારામાં, તેણે, તેના 25 નવેમ્બર 2016 ના નિર્દેશ દ્વારા, ઇન્ડીયન મર્કેન્ટાઈલ કો ઓપરેટીવ બેંક લી., લખનૌ પરના નિર્દેશોમાં સુધારો કરેલ છે. તારીખ 04 જૂન 2014 ના ડાયરેક્ટીવ દ્વારા, બેંક મૂળભૂત રીતે તારીખ 12 જૂન 2014 થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. ઉપરોક્ત તારીખ 19 ઓક
નવે 28, 2016
રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ
તારીખ: 28 નવેમ્બર 2016 રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છ
તારીખ: 28 નવેમ્બર 2016 રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવો: 10 -27 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છ
નવે 26, 2016
RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે
તારીખ: 26 નવેમ્બર 2016 RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે. તારીખ 9 નવેમ્બર 2016 થી શરૂ કરીને રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવાની સાથે, બેંકઋણ માં થયેલા વિસ્તરણની સરખામણી એ ડીપોઝીટોમાં વધુ ઊછાળો / વધારો થયો છે. જે સીસ્ટમ માં ખૂબજ વધારાની તરલતા તરફ દોરી જાય છે. આવનારા પખવાડિયાઓમાં બેન્કિંગ પ્રણાલી / સીસ્ટમ માં ઉપલબ્ધ અતિરિક્ત તરલતા નું કદ વધુ વધવાની શક્યતા છે. આ અંગે, નીચે પ
તારીખ: 26 નવેમ્બર 2016 RBI તરલતા (Liquidity) ની સ્થિતિની વ્યવસ્થા માટે પગલાં જાહેર કરે છે. તારીખ 9 નવેમ્બર 2016 થી શરૂ કરીને રૂપિયા 500 અને રૂપિયા 1000 ના મૂલ્યવર્ગ ની બેંક નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવાની સાથે, બેંકઋણ માં થયેલા વિસ્તરણની સરખામણી એ ડીપોઝીટોમાં વધુ ઊછાળો / વધારો થયો છે. જે સીસ્ટમ માં ખૂબજ વધારાની તરલતા તરફ દોરી જાય છે. આવનારા પખવાડિયાઓમાં બેન્કિંગ પ્રણાલી / સીસ્ટમ માં ઉપલબ્ધ અતિરિક્ત તરલતા નું કદ વધુ વધવાની શક્યતા છે. આ અંગે, નીચે પ
નવે 25, 2016
Withdrawal of Legal Tender Status of ₹ 500 and ₹ 1000: Exchange Facility at RBI to continue
The Reserve Bank of India advises members of public that exchange of banknotes in ₹ 500 and ₹ 1000 denominations, whose legal tender status has been withdrawn, will continue to be available at the counters of the Reserve Bank upto the current limits per person as hitherto. (However such exchange facility is no longer available at other banks' counters). Alpana Killawala Principal Adviser Press Release: 2016-2017/1317
The Reserve Bank of India advises members of public that exchange of banknotes in ₹ 500 and ₹ 1000 denominations, whose legal tender status has been withdrawn, will continue to be available at the counters of the Reserve Bank upto the current limits per person as hitherto. (However such exchange facility is no longer available at other banks' counters). Alpana Killawala Principal Adviser Press Release: 2016-2017/1317
નવે 23, 2016
એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે
તારીખ: 23 નવેમ્બર 2016 એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડે તારીખ 23 નવેમ્બર 2016 થી પેમેન્ટસ બેંક તરીકે નો કારોબાર / પરિચાલન શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટસ બેંક નો ધંધો કરવા માટે લાયસન્સ આપેલું છે. તારીખ 19 ઓગસ્ટ 2015 ની પ્રેસ જાહેરાત માં જણાવ્યા અનુસાર, એરટેલ એમ કોમર્સ સર્વિસીઝ લીમીટેડ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેઓને પેમેન્ટસ બેંક સ
તારીખ: 23 નવેમ્બર 2016 એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડ પરિચાલન (Operations) શરુ કરે છે એરટેલ પેમેન્ટસ બેંક લીમીટેડે તારીખ 23 નવેમ્બર 2016 થી પેમેન્ટસ બેંક તરીકે નો કારોબાર / પરિચાલન શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટસ બેંક નો ધંધો કરવા માટે લાયસન્સ આપેલું છે. તારીખ 19 ઓગસ્ટ 2015 ની પ્રેસ જાહેરાત માં જણાવ્યા અનુસાર, એરટેલ એમ કોમર્સ સર્વિસીઝ લીમીટેડ 11 અરજદારો પૈકી ની એક હતી કે જેઓને પેમેન્ટસ બેંક સ
નવે 23, 2016
NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 23 નવેમ્બર 2016 NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નટવેસ્ટ ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ સત્યનારા
તારીખ: 23 નવેમ્બર 2016 NBFCs ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFCs ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ નટવેસ્ટ ઇન્વેસ્ટમેન્ટસ લીમીટેડ સત્યનારા
નવે 23, 2016
ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 23 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સ્ટાર લાઈન લિઝીંગ લીમીટેડ 417-419, “મિડાસ”, શહર પ્લાઝા, મથુરદાસ વસનજી રોડ, અંધેરી
તારીખ: 23 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક છ NBFCs નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સ્ટાર લાઈન લિઝીંગ લીમીટેડ 417-419, “મિડાસ”, શહર પ્લાઝા, મથુરદાસ વસનજી રોડ, અંધેરી
નવે 22, 2016
ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં
તારીખ: 22 નવેમ્બર 2016 ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં જાહેરજનતાની લેવડદેવડ / વ્યવહારિક જરૂરિયાતો ને ડીઝીટલ સાધનો દ્વારા પૂરી પાડવા માટે, રીઝર્વ બેન્કે નાના વેપારીઓ માટે વિશેષ વિતરણ અને Semi – Closed Prepaid Payment Instruments (PPIs) ની મર્યાદામાં વધારા દ્વારા વધારાના પગલાં શરૂ કરેલાં છે. નાના વેપારીઓ માટે એક વિશેષ વિતરણ સક્ષમ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા PPIs જારી કરનારા, આવા વેપારીઓને PPI ઇસ્યુ કરી શકે છે. જો કે આવા PPI ની શેષ / બેલેન્સ
તારીખ: 22 નવેમ્બર 2016 ઈલેક્ટ્રોનિક ચૂકવણીઓ ને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાં જાહેરજનતાની લેવડદેવડ / વ્યવહારિક જરૂરિયાતો ને ડીઝીટલ સાધનો દ્વારા પૂરી પાડવા માટે, રીઝર્વ બેન્કે નાના વેપારીઓ માટે વિશેષ વિતરણ અને Semi – Closed Prepaid Payment Instruments (PPIs) ની મર્યાદામાં વધારા દ્વારા વધારાના પગલાં શરૂ કરેલાં છે. નાના વેપારીઓ માટે એક વિશેષ વિતરણ સક્ષમ બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા PPIs જારી કરનારા, આવા વેપારીઓને PPI ઇસ્યુ કરી શકે છે. જો કે આવા PPI ની શેષ / બેલેન્સ
નવે 22, 2016
વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી
તારીખ: 22 નવેમ્બર 2016 વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી જાહેર જનતા ને સૂચિત બેંક નોટો (જૂની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની નોટો) ને કાયદેસર ના ચલણ ની નોટો સામે બદલવાની (વિનિમયની) અને તેમને અમર્યાદિત રકમમાં બેંક ખાતા માં જમા કરવાની સવલત, જાહેરાત ની તારીખે આ નોટો ધરાવનાર જાહેર જનતા ના સભ્યો ને આ નોટો નું મૂલ્ય વિનિમય દ્વારા અથવા તેમના બેંક ખાતા માં જમા કરીને મેળવવા માટે સક્ષમ બનાવવા પૂરી પાડવામાં આવી છે. એવા અહેવાલો છે કે કેટલાક ભોળા લોકો
તારીખ: 22 નવેમ્બર 2016 વિનિમય ની સવલત- દૂરુપયોગ ના અહેવાલો- જાહેર જનતા ને ચેતવણી જાહેર જનતા ને સૂચિત બેંક નોટો (જૂની રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગ ની નોટો) ને કાયદેસર ના ચલણ ની નોટો સામે બદલવાની (વિનિમયની) અને તેમને અમર્યાદિત રકમમાં બેંક ખાતા માં જમા કરવાની સવલત, જાહેરાત ની તારીખે આ નોટો ધરાવનાર જાહેર જનતા ના સભ્યો ને આ નોટો નું મૂલ્ય વિનિમય દ્વારા અથવા તેમના બેંક ખાતા માં જમા કરીને મેળવવા માટે સક્ષમ બનાવવા પૂરી પાડવામાં આવી છે. એવા અહેવાલો છે કે કેટલાક ભોળા લોકો
નવે 21, 2016
10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ
તારીખ: 21 નવેમ્બર 2016 10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે. બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 18 નવેમ્બર 2016
તારીખ: 21 નવેમ્બર 2016 10 નવેમ્બર થી 18 નવેમ્બર 2016 દરમ્યાન બેંકો માં પ્રવૃત્તિ રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને 08 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી થી પરત ખેંચવાની જાહેરાત ના પરિણામ સ્વરૂપ, ભારતીય રિઝર્વ બેન્કે આવી નોટો ના વિનિમય અને/અથવા ડીપોઝીટ કરવાની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક, વાણિજ્ય બેંકો, પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને શહેરી સહકારી બેંકો ના કાઉન્ટરો પર કરેલી છે. બેન્કો એ રિપોર્ટ કરેલો છે કે તારીખ 10 નવેમ્બર 2016 થી 18 નવેમ્બર 2016
નવે 21, 2016
ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે
તારીખ: 21 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે તારીખ 19 ઓક્ટોબર 2016 ના રોજ “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર પ્રજાસત્તાક મ્યાનમાર સંઘ ની સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર શ્રી યુ. ક્યાઉ તીન, વિદેશી બાબતોના રાજ્ય પ્રધાન, મ્યાનમાર સરકાર દ્વારા સેન્ટ્રલ
તારીખ: 21 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. ભારતીય રિઝર્વ બેંકે તારીખ 19 ઓક્ટોબર 2016 ના રોજ “પર્યવેક્ષીય સહકાર અને પર્યવેક્ષીય માહિતીના આદાન – પ્રદાન” પર પ્રજાસત્તાક મ્યાનમાર સંઘ ની સેન્ટ્રલ બેંક ઓફ મ્યાનમાર સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કર્યા. MoU પર શ્રી યુ. ક્યાઉ તીન, વિદેશી બાબતોના રાજ્ય પ્રધાન, મ્યાનમાર સરકાર દ્વારા સેન્ટ્રલ
નવે 20, 2016
જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI
તારીખ: 20 નવેમ્બર 2016 જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર દ્વારા છપાયેલા/ ટંકશાળ માં બનાવેલા સિક્કાઓને પરિભ્રમણ માં મૂકે છે. આ સિક્કાઓની અલગ વિશેષતાઓ હોય છે. જાહેરજનતા ની લેવડદેવડ ની જરૂરિયાત પૂરી કરવા સિક્કાઓ નવા મૂલ્યવર્ગ માં અને વિવિધ થીમ – આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ને પ્રદર્શિત કરવા માટે સિક્કાઓ નવી ડીઝાઈનો માં સમય સમય પર શરૂ કરવા માં આવે છે. સિક્કાઓ પરિભ્રમણ માં (circulation)
તારીખ: 20 નવેમ્બર 2016 જાહેરજનતા રૂપિયા 10 ના સિક્કાઓને કાયદેસરના ચલણ તરીકે સ્વીકારવાનું ચાલુ રાખી શકે છે: RBI ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર દ્વારા છપાયેલા/ ટંકશાળ માં બનાવેલા સિક્કાઓને પરિભ્રમણ માં મૂકે છે. આ સિક્કાઓની અલગ વિશેષતાઓ હોય છે. જાહેરજનતા ની લેવડદેવડ ની જરૂરિયાત પૂરી કરવા સિક્કાઓ નવા મૂલ્યવર્ગ માં અને વિવિધ થીમ – આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ને પ્રદર્શિત કરવા માટે સિક્કાઓ નવી ડીઝાઈનો માં સમય સમય પર શરૂ કરવા માં આવે છે. સિક્કાઓ પરિભ્રમણ માં (circulation)
નવે 20, 2016
ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ : 20 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તારીખ 19 મે 2014 ના નિર્દેશ અન્વયે લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને તારીખ 20 મે 2014 ના કામકાજ ના અંત થી છ માસ માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશો ની વૈદ્યતા તારીખ 12 નવેમ્બર 2014, તારીખ 06 મે 2015, 04 નવેમ્બર 2015 અને 13 મે 2016 ના આદેશો દ્વારા પ્રત્યેક સમયે છ માસ માટે ચાર વખત લંબા
તારીખ : 20 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તારીખ 19 મે 2014 ના નિર્દેશ અન્વયે લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને તારીખ 20 મે 2014 ના કામકાજ ના અંત થી છ માસ માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશો ની વૈદ્યતા તારીખ 12 નવેમ્બર 2014, તારીખ 06 મે 2015, 04 નવેમ્બર 2015 અને 13 મે 2016 ના આદેશો દ્વારા પ્રત્યેક સમયે છ માસ માટે ચાર વખત લંબા
નવે 18, 2016
POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી
તારીખ: 18 નવેમ્બર 2016 POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier
તારીખ: 18 નવેમ્બર 2016 POS માટે ઉપાડ મર્યાદા અને ગ્રાહક ફી / શુલ્ક (ચાર્જ) માં છૂટ આપી ભારતીય રિઝર્વ બેન્કે તારીખ 14 નવેમ્બર 2016 ના રોજ બેંકો ને સૂચના આપેલ છે કે બેંકો, સમીક્ષાને અધીન, બચત ખાતા ના ગ્રાહકો દ્વારા તમામ ATMs પર તારીખ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી કરવામાં આવતા તમામ વ્યવહારો માટે, મહિના દરમ્યાન વ્યવહારો ની સંખ્યા ને ધ્યાન માં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું (waive) કરે. અન્ય ગ્રાહક કેન્દ્રિત પગલા તરીકે, સમીક્ષાને અધીન, તમામ કેન્દ્રો (Tier
નવે 17, 2016
નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1235
તારીખ: 17 નવેમ્બર 2016 નોટો નો પુરવઠો પર્યાપ્ત છે; ગભરાટ ન રાખો કે ચલણી નોટો નો સંગ્રહ ન કરો : RBI પુન: કહે છે. ભારતીય રિઝર્વ બેન્કે ફરી એકવાર આજે સ્પષ્ટતા કરેલી છે કે વધેલા ઉત્પાદન કે જે લગભગ બે મહિના પહેલાં શરુ કરવામાં આવેલું, ના પરિણામ સ્વરૂપ નોટો નો પર્યાપ્ત પુરવઠો છે. જાહેર જનતા ને ગભરાટ ન રાખવાની કે ચલણી નોટો નો સંગ્રહ નહીં કરવાની વિનંતિ કરવામાં આવે છે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન : 2016-2017/1235
નવે 17, 2016
RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ સહાયક પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2016-2017/1241
તારીખ: 17 નવેમ્બર 2016 RBI સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ રદ કરે છે ભારતીય રિઝર્વ બેન્કે સાઈ નગરી સહકારી બેંક લીમીટેડ, હડગાવ નું લાયસન્સ તેના શંકર નગરી સહકારી બેંક લીમીટેડ, નાંદેડ સાથે ના વિલીનીકરણ ના પરિણામે તારીખ 26 ઓગસ્ટ 2016 થી રદ કરેલ છે. રિઝર્વ બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 (એ એ સી એસ) ની કલમ 22 હેઠળ આ પ્રમાણે કરેલું છે. અનિરુધ્ધ ડી જાદવ સહાયક પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2016-2017/1241
નવે 17, 2016
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016
તારીખ: 17 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016 એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના ના અંત માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ આ હેતુ માટે શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે જાહેર જનતા ને રિઝર્વ બેંક પર ની લાંબી લાઈનો માં બિન જરૂરી લાંબા સમય માટે રા
તારીખ: 17 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો- ડીસેમ્બર 2016 એવું જોવા મળે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મારફત આવક વેરા ના લેણાં ની ચુકવણી માટે નો ધસારો દર વર્ષે ડીસેમ્બર મહિના ના અંત માં ઘણોજ ભારે હોય છે અને રિઝર્વ બેંક માટે પણ આ હેતુ માટે શક્ય એટલા વધુમાં વધુ વધારા ના કાઉન્ટરો પુરા પાડવા છતાં પણ રસીદો જારી કરવાના દબાણ નો સામનો કરવો મુશ્કેલ બની જાય છે. પરિણામે જાહેર જનતા ને રિઝર્વ બેંક પર ની લાંબી લાઈનો માં બિન જરૂરી લાંબા સમય માટે રા
નવે 15, 2016
નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક
તારીખ: 15 નવેમ્બર 2016 નિર્દિષ્ટ કરાયેલ (Specified) બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું: RBI સહકારી બેંકો ને તેની સૂચનાઓના અક્ષરશ: અનુપાલન ને સુનિશ્ચિત કરવાનું જણાવે છે એવા અહેવાલો હતા કે કેટલીક સહકારી બેંકો વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસર ના ચલણ તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા સંદર્ભ માં જારી કરવામાં આવેલી સૂચનાઓ નું ચોકસાઈ પૂર્વક પાલન કરતી નથી. આજે ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેણે તેના પ્રાદેશિક
નવે 14, 2016
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુ
તારીખ: 14 નવેમ્બર 2016 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માંથી રૂ. 24000 સુધી ઉપાડ કરવા દેશે : RBI ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરેલી છે કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (DCCBs) તેમના વર્તમાન ગ્રાહકોને 24 નવેમ્બર 2016 સુધી તેમના ખાતાઓ માં થી પ્રત્યેક અઠવાડિયે રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દેશે. જો કે, સૂચિત બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) નો વિનિમય કરવાની (બદલવાની) અથવા આવી નોટો ને જમા (ડીપોઝીટ) કરવાની સવલત આપી શકશે નહીં. તદ અનુ
નવે 14, 2016
ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમ
તારીખ: 14 નવેમ્બર 2016 ATMs નો ઉપયોગ- ગ્રાહક સેવા ફી (શુલ્ક) માં છૂટ ભારતીય રિઝર્વ બેન્કે આજે નિર્ણય લીધો છે કે બેંકો મહિના દરમ્યાન બચત ખાતા ધારકો દ્વારા તેમની પોતાની બેંક ના ATM અને અન્ય બેંકો ના ATM માં કરવામાં આવતા તમામ વ્યવહારો (બંને નાણાકીય અને બિન નાણાકીય સહિત ), વ્યવહારો ની સંખ્યા ધ્યાનમાં લીધા સિવાય, ATM ચાર્જ લગાવવાનું જતું કરશે અલ્પના કીલાવાલા ઉપર મુજબ ની ATM ના ઉપયોગ પરના ચાર્જ માં રાહત/ છૂટછાટ 10 નવેમ્બર 2016 થી 30 ડીસેમ્બર 2016 સુધી, સમીક્ષા ને અધીન, અમલમ
નવે 14, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ
તારીખ: 14 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટોના વિતરણને સક્ષમ બનાવવા માટે કાર્યદળની રચના – ATMs નું રીકેલીબ્રેશન અને પુન:કાર્યાન્વયન એક નવા ઉચ્ચ મૂલ્યવર્ગ (રૂપિયા 2000) સહીત મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની બેન્કનોટો નવી ડીઝાઇનમાં શરૂ કરવાના કારણે તમામ ATM / કેશ હેન્ડલિંગ મશીનો ને નવી ડીઝાઇન ની નોટોનું વિતરણ કરવા માટે રીકેલીબ્રેટ કરવાનું જરૂરી બન્યું છે. 2. ATMs જાહેર જનતાની ચલણી નોટોની જરૂરીયાતોને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને રોકડ ના વિતરણ
નવે 13, 2016
ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI
તારીખ: 13 નવેમ્બર 2016 ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/119
તારીખ: 13 નવેમ્બર 2016 ઉપાડ કે સંગ્રહ ન કરો; RBI અને બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે: RBI ભારતીય રિઝર્વ બેન્કે જાહેર જનતા ને ખાતરી આપી છે કે રિઝર્વ બેંક તેમજ બેંકો માં નાના મૂલ્ય વર્ગો માં પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે. રિઝર્વ બેન્કે વિનંતિ કરી છે કે જનતા એ ચિંતાતુર થવાની જરૂર નથી ; વારંવાર બેંકો પર આવીને ઉપાડ અથવા સંગ્રહ કરવાની જરૂર નથી ; જયારે તેઓને તેની આવશ્યકતા હશે ત્યારે રોકડ ઉપલબ્ધ હશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/119
નવે 13, 2016
મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી
તારીખ: 13 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે. આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગા
તારીખ: 13 નવેમ્બર 2016 મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટો ઇસ્યુ કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં રૂપિયા 500 ના મૂલ્યવર્ગ ની બેન્કનોટો, કે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે તથા ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટના પાછળના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ તથા સ્વચ્છ ભારતનો લોગો છપાયેલ હોય તેવી ઇસ્યુ કરશે. આ નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગા
નવે 12, 2016
સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI
તારીખ : 12 નવેમ્બર 2016 સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI આજે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે સહકારી બેંકો સહિત બેંકો ને વર્તમાન રૂ.500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસરના ચલણી નાણા તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા અંગે ની જારી કરવામાં આવેલ સૂચનાઓ ના ભાગ રૂપે, વિસ્તૃત રીપોર્ટીંગ પદ્ધતી અમલ માં મુકવામાં આવેલી છે. રિઝર્વ બેન્કે વધુ માં જણાવ્યું હતું કે આ સવલત નો દુરુપયોગ અટકાવવા ના હેતુ થી, જાહે
તારીખ : 12 નવેમ્બર 2016 સત્તાવાળાઓ રિપોર્ટો દ્વારા બારીકાઈ થી માહિતી નું મોનીટરીંગ કરી રહ્યા છે : RBI આજે ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે સહકારી બેંકો સહિત બેંકો ને વર્તમાન રૂ.500 અને રૂ. 1000 ની બેંક નોટો (specified bank notes) ના કાયદેસરના ચલણી નાણા તરીકે ના દરજ્જા ને પરત ખેંચવા અંગે ની જારી કરવામાં આવેલ સૂચનાઓ ના ભાગ રૂપે, વિસ્તૃત રીપોર્ટીંગ પદ્ધતી અમલ માં મુકવામાં આવેલી છે. રિઝર્વ બેન્કે વધુ માં જણાવ્યું હતું કે આ સવલત નો દુરુપયોગ અટકાવવા ના હેતુ થી, જાહે
નવે 12, 2016
રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન
તારીખ: 12 નવેમ્બર 2016 રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન પૂર્વે અસ્તિત્વ ધરાવતી રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવાના કારણે આ સૂચિત (specified) બેન્કનોટોને શક્ય તેટલી સરળ રીતે અને કોઇપણ પ્રકારના અવરોધ વિના ઝડપથી પાછી ખેંચવાની અને અન્ય મૂલ્યવર્ગો કે જે કાયદેસરનું ચલણ છે તેવી નોટો વિનીમયમાં પૂરી પાડવાની ભારે જવાબદારી બેન્કિંગ સીસ્ટમ પર નાખવામાં આવી છે. તેણે જાહેરાતના માત્
તારીખ: 12 નવેમ્બર 2016 રૂપિયા 500 અને રૂપિયા 1000 ના કાયદેસર ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવું: RBI નું નિવેદન પૂર્વે અસ્તિત્વ ધરાવતી રૂપિયા 500 અને રૂપિયા 1000 ની બેન્કનોટોના કાયદેસર ના ચલણ તરીકેના લક્ષણને પરત ખેંચવાના કારણે આ સૂચિત (specified) બેન્કનોટોને શક્ય તેટલી સરળ રીતે અને કોઇપણ પ્રકારના અવરોધ વિના ઝડપથી પાછી ખેંચવાની અને અન્ય મૂલ્યવર્ગો કે જે કાયદેસરનું ચલણ છે તેવી નોટો વિનીમયમાં પૂરી પાડવાની ભારે જવાબદારી બેન્કિંગ સીસ્ટમ પર નાખવામાં આવી છે. તેણે જાહેરાતના માત્
નવે 11, 2016
પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે
તારીખ: 11 નવેમ્બર 2016 પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે આજે જારી કરેલ એક નિવેદન માં ભારતીય રિઝર્વ બેંકે કહેલું છે કે વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પાછો ખેંચવાના કારણે તેણે સમગ્ર દેશ માં નવી રૂ. 2000 અને અન્ય મૂલ્ય વર્ગો ની નોટો નું વિતરણ કરવાની વ્યવસ્થા કરેલ છે. બેકો પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ છે અને ચલણી નોટો ને સમગ્ર દેશ
તારીખ: 11 નવેમ્બર 2016 પર્યાપ્ત રોકડ ઉપલબ્ધ છે, RBI પુન: ખાત્રી આપે છે; જાહેર જનતા ને ધીરજ રાખવાની અને અનુકુળતાએ નોટો નો વિનીમય કરવાની વિનંતિ કરે છે આજે જારી કરેલ એક નિવેદન માં ભારતીય રિઝર્વ બેંકે કહેલું છે કે વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જા ને પાછો ખેંચવાના કારણે તેણે સમગ્ર દેશ માં નવી રૂ. 2000 અને અન્ય મૂલ્ય વર્ગો ની નોટો નું વિતરણ કરવાની વ્યવસ્થા કરેલ છે. બેકો પાસે પર્યાપ્ત માત્રામાં રોકડ ઉપલબ્ધ છે અને ચલણી નોટો ને સમગ્ર દેશ
નવે 10, 2016
પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
તારીખ: 10 નવેમ્બર 2016 પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે બેંકો જાહેર જનતા ના કાર્યો (વ્યવહારો) માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેવાના પરિણામ સ્વરૂપ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સીસ્ટમો (RTGS, NEFT, ચેક ક્લીયરીંગ , Repo, CBLO અને Call markets) શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. તમામ સહભાગી સભ્ય બેંકો ને તેમના ગ્રા
તારીખ: 10 નવેમ્બર 2016 પેમેન્ટ સિસ્ટમ શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે બેંકો જાહેર જનતા ના કાર્યો (વ્યવહારો) માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેવાના પરિણામ સ્વરૂપ, એવું નક્કી કરવામાં આવ્યું છે કે પેમેન્ટ સીસ્ટમો (RTGS, NEFT, ચેક ક્લીયરીંગ , Repo, CBLO અને Call markets) શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. તમામ સહભાગી સભ્ય બેંકો ને તેમના ગ્રા
નવે 09, 2016
બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે
તારીખ: 08 નવેમ્બર 2016 બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે તારીખ 09 નવેમ્બર 2016 ને બુધવાર ના દિવસે બંધ રહેશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/1143
તારીખ: 08 નવેમ્બર 2016 બેંકો 09 નવેમ્બર 2016 ના દિવસે બંધ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે તારીખ 09 નવેમ્બર 2016 ને બુધવાર ના દિવસે બંધ રહેશે. અલ્પના કીલાવાલા પ્રધાન સલાહકાર પ્રેસ પ્રકાશન: 2016-2017/1143
નવે 09, 2016
બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે
તારીખ: 09 નવેમ્બર 2016 બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. બેંકો ને તેમની તમામ શાખાઓ તમામ વ્યવહારો માટે 12 અને 13 નવેમ્બરે નિયમિત કાર્ય દિવસો ની જેમ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં બેંક
તારીખ: 09 નવેમ્બર 2016 બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે તમામ જાહેર, ખાનગી, વિદેશી, સહકારી, પ્રાદેશિક ગ્રામિણ તથા લોકલ એરિયા બેંક સહીત શીડ્યુલ્ડ અને નોન શીડ્યુલ્ડ બેંકો જાહેર જનતા માટે શનિવાર, તારીખ 12 નવેમ્બર અને રવિવાર, તારીખ 13 નવેમ્બર 2016 ના રોજ ચાલુ રહેશે. બેંકો ને તેમની તમામ શાખાઓ તમામ વ્યવહારો માટે 12 અને 13 નવેમ્બરે નિયમિત કાર્ય દિવસો ની જેમ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બેંકો આ દિવસો માં બેંક
નવે 08, 2016
RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો બહાર પાડશે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી તથા બેન્કનોટ ની પાછળ ના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હશે. નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગાઉ સ્પે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે રૂપિયા 500 ની બેન્કનોટ મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 500 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો બહાર પાડશે જે બંને નંબર પેનલોમાં અંદર મૂકેલ અક્ષર ‘E’ સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી તથા બેન્કનોટ ની પાછળ ના ભાગમાં છપામણી નું વર્ષ ‘2016’ અને સ્વચ્છ ભારત લોગો છપાયેલ હશે. નવી રૂપિયા 500 ની બેન્કનોટો અગાઉ સ્પે
નવે 08, 2016
રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ ભારત સરકારે, તેમના તારીખ 08 નવેમ્બર 2016 ના જાહેરનામાં નં. – 2652 અન્વયે, ભારતીય રીઝર્વ બેંક દ્વારા 08 નવેમ્બર 2016 સુધીમાં જારી કરેલ મહાત્મા ગાંધી શ્રેણીની રૂપિયા 500 તથા રૂપિયા 1000 ના મૂલ્ય વર્ગોની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના દરજ્જાને પાછો ખેંચ્યો છે. ભારતીય બેંક નોટોની નકલ કરવાની સમસ્યા હલ કરવા, રોકડમાં સંગ્રહાયેલ કાળા નાણાંને અસરકારક રીતે નાબૂદ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 500 તથા રૂપિયા 1000 ની નોટોના કાયદેસરના ચલણ તરીકે ના દરજ્જાને પાછો ખેંચવો: RBI નોટીસ ભારત સરકારે, તેમના તારીખ 08 નવેમ્બર 2016 ના જાહેરનામાં નં. – 2652 અન્વયે, ભારતીય રીઝર્વ બેંક દ્વારા 08 નવેમ્બર 2016 સુધીમાં જારી કરેલ મહાત્મા ગાંધી શ્રેણીની રૂપિયા 500 તથા રૂપિયા 1000 ના મૂલ્ય વર્ગોની બેન્કનોટોના કાયદેસરના ચલણ તરીકેના દરજ્જાને પાછો ખેંચ્યો છે. ભારતીય બેંક નોટોની નકલ કરવાની સમસ્યા હલ કરવા, રોકડમાં સંગ્રહાયેલ કાળા નાણાંને અસરકારક રીતે નાબૂદ
નવે 08, 2016
રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં બહાર પાડશે જે અંદર મૂકેલા અક્ષર સિવાયની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહી ધરાવતી તથા બેન્કનોટની પાછળ છપામણીનું વર્ષ “2016” છપાયેલી હશે. નવા મૂલ્ય વર્ગની પાછળની બાજુ દેશના આંતરગ્રહીય અન્તરિક્ષમાંના પ્રથમ સાહસને દર્શાવતા મંગળયાન ની થીમ છે. નોટ નો આ
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં બહાર પાડશે જે અંદર મૂકેલા અક્ષર સિવાયની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહી ધરાવતી તથા બેન્કનોટની પાછળ છપામણીનું વર્ષ “2016” છપાયેલી હશે. નવા મૂલ્ય વર્ગની પાછળની બાજુ દેશના આંતરગ્રહીય અન્તરિક્ષમાંના પ્રથમ સાહસને દર્શાવતા મંગળયાન ની થીમ છે. નોટ નો આ
નવે 08, 2016
RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડશે કે જે અંદર મૂકેલ અક્ષર ‘R’ સાથેની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટ ની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છાપેલી હશે. હવે જારી કરવામાં આવનાર આ નોટોની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 2000 ની બેન્કનોટો ક
તારીખ: 08 નવેમ્બર 2016 RBI અંદર મૂકેલા અક્ષર ‘R’ સાથે રૂપિયા 2000 ની બેન્કનોટો બહાર પાડે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં બહાર પાડશે કે જે અંદર મૂકેલ અક્ષર ‘R’ સાથેની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની સહી ધરાવતી અને બેન્કનોટ ની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ છાપેલી હશે. હવે જારી કરવામાં આવનાર આ નોટોની ડીઝાઇન દરેક બાબતમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણી માં રૂપિયા 2000 ની બેન્કનોટો ક
નવે 07, 2016
ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે
તારીખ: 07 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે ભારતીય રિઝર્વ બેંકે , શ્રી જી. મહાલીન્ગમ દ્વારા રિઝર્વ બેંક માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના પરિણામ રૂપે, શ્રી એમ. રાજેશ્વર રાવ ની કાર્યપાલક નિદેશક તરીકે નિમણુક કરેલી છે. કાર્યપાલક નિદેશક તરીકે, શ્રી રાજેશ્વર રાવ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટીસ્ટીક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ફાઈનાન્સિયલ માર્કેટસ ઓપરેશન્સ ડીપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ ડીપાર્ટમેન્ટ સંભાળશે. કાર્યપાલક નિદેશક તરીકે
તારીખ: 07 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક શ્રી એમ. રાજેશ્વર રાવ ની નવા ED તરીકે નિયુક્તિ કરે છે ભારતીય રિઝર્વ બેંકે , શ્રી જી. મહાલીન્ગમ દ્વારા રિઝર્વ બેંક માં થી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાના પરિણામ રૂપે, શ્રી એમ. રાજેશ્વર રાવ ની કાર્યપાલક નિદેશક તરીકે નિમણુક કરેલી છે. કાર્યપાલક નિદેશક તરીકે, શ્રી રાજેશ્વર રાવ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટીસ્ટીક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ, ફાઈનાન્સિયલ માર્કેટસ ઓપરેશન્સ ડીપાર્ટમેન્ટ અને ઇન્ટરનેશનલ ડીપાર્ટમેન્ટ સંભાળશે. કાર્યપાલક નિદેશક તરીકે
નવે 02, 2016
IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016
તારીખ: 02 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરે છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવ
તારીખ: 02 નવેમ્બર 2016 IT લેણાં અગાઉ થી RBI માં અથવા અધિકૃત બેંક શાખાઓમાં ચૂકવો-ડીસેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક કરદાતાઓને તેમના આવક-વેરાના લેણાં ની ચુકવણી દેય તારીખ (Due date) થી પૂરતા પ્રમાણ માં અગાઉ થી ચુકવવા માટે અપીલ કરે છે. તેણે એમ પણ જણાવ્યું છે કે કરદાતા વૈકલ્પિક ચેનલ જેવી કે એજન્સી બેંકો ની પસંદગી યુક્ત શાખાઓ અથવા આ બેંકો દ્વારા કરાતા ઓન લાઈન કર ની ચુકવણી ની સવલતો ના પ્રસ્તાવ નો ઉપયોગ કરી શકે છે. તે રિઝર્વ બેંક ના કાર્યાલયો માં લાંબી લાઈનો માં ઉભા રહેવાની અગવ
નવે 01, 2016
ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે
01 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે ભારતીય રિઝર્વ બેંકે તેનો શાખા સૂચક (Branch Locator) – તેની વેબસાઈટ પર ની એક લીન્ક કે જેમાં વાણિજ્ય બેંકો ની શાખાઓ/ કાર્યાલયો ની યાદી નો સમાવેશ થાય છે તેને સુધારેલો છે. હવે લીન્ક માં 2011 ની જનગણના મુજબ પુનરાવર્તિત વસ્તી આધાર સાથે શાખાઓ/ કાર્યાલયો નું વિવિધ વસ્તી જૂથોમાં વર્ગીકરણ છે. રિઝર્વ બેંક ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર (RBI/2016-17/60/DBR.No.BAPD.BC.12/22.01.
01 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે શાખા સૂચક (Branch Locator) ને અદ્યતન કરે છે ભારતીય રિઝર્વ બેંકે તેનો શાખા સૂચક (Branch Locator) – તેની વેબસાઈટ પર ની એક લીન્ક કે જેમાં વાણિજ્ય બેંકો ની શાખાઓ/ કાર્યાલયો ની યાદી નો સમાવેશ થાય છે તેને સુધારેલો છે. હવે લીન્ક માં 2011 ની જનગણના મુજબ પુનરાવર્તિત વસ્તી આધાર સાથે શાખાઓ/ કાર્યાલયો નું વિવિધ વસ્તી જૂથોમાં વર્ગીકરણ છે. રિઝર્વ બેંક ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર (RBI/2016-17/60/DBR.No.BAPD.BC.12/22.01.
નવે 01, 2016
ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે
તારીખ: 01નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળમાં બેંકિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાનમાં રાખતાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી માં ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના પ્રથમ કાર્યાલય નું કાર્ય
તારીખ: 01નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક ન્યૂ દિલ્હી માં બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળમાં બેંકિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાનમાં રાખતાં, ભારતીય રિઝર્વ બેંકે બેંકિંગ લોકપાલ નું બીજું કાર્યાલય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી માં ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી ખાતે ના બેંકિંગ લોકપાલ ના પ્રથમ કાર્યાલય નું કાર્ય
ઑક્ટો 28, 2016
ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે
તારીખ: 28 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, ડાયરેક્ટરો અને તેમનાં સંબંધીઓને (સગાઓને) લોન અને એડવાન્સીસ પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો /માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન ક
તારીખ: 28 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી દેવી ગાયત્રી કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, ડાયરેક્ટરો અને તેમનાં સંબંધીઓને (સગાઓને) લોન અને એડવાન્સીસ પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો /માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન ક
ઑક્ટો 26, 2016
ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ બરખા ફાઈનાન્સીયર્સ લીમીટેડ 105, પ્રથમ માળ, પોલીસ સ્ટેશન સામે, ટી.પી.નગર, બા
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ત્રણ NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ બરખા ફાઈનાન્સીયર્સ લીમીટેડ 105, પ્રથમ માળ, પોલીસ સ્ટેશન સામે, ટી.પી.નગર, બા
ઑક્ટો 26, 2016
નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના
તારીખ: 26 ઓક્ટોબર 2016 નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના અમારા ધ્યાન પર આવ્યું છે કે અનૈતિક તત્વો, જાહેરજનતા ના કેટલાક સભ્યોના ભોળપણ તથા અસાવધ સ્વભાવ નો લાભ ઊઠાવી સામાન્ય વ્યવહારો દરમ્યાન ઉચ્ચતર મૂલ્ય વર્ગોની નકલી ભારતીય ચલણી નોટો ને પરિભ્રમણ (સર્ક્યુલેશન) માં મૂકી રહ્યા છે. આથી અમે જાહેરજનતાને ચેતવણી આપીએ છીએ કે સ્વીકારવામાં આવેલી નોટોની સાવચેતી પૂર્વક ચકાસણી કરે. સાચી ઉચ્ચતર મૂલ્ય વર્ગોની ભારતીય ચલણી નોટો મજબૂત નકલ પ્રતિરોધક સુરક્ષા લક્ષણો ધરાવે છે. બે
તારીખ: 26 ઓક્ટોબર 2016 નકલી ચલણી નોટોનું પરિભ્રમણ / પ્રસાર-જાહેર સુચના અમારા ધ્યાન પર આવ્યું છે કે અનૈતિક તત્વો, જાહેરજનતા ના કેટલાક સભ્યોના ભોળપણ તથા અસાવધ સ્વભાવ નો લાભ ઊઠાવી સામાન્ય વ્યવહારો દરમ્યાન ઉચ્ચતર મૂલ્ય વર્ગોની નકલી ભારતીય ચલણી નોટો ને પરિભ્રમણ (સર્ક્યુલેશન) માં મૂકી રહ્યા છે. આથી અમે જાહેરજનતાને ચેતવણી આપીએ છીએ કે સ્વીકારવામાં આવેલી નોટોની સાવચેતી પૂર્વક ચકાસણી કરે. સાચી ઉચ્ચતર મૂલ્ય વર્ગોની ભારતીય ચલણી નોટો મજબૂત નકલ પ્રતિરોધક સુરક્ષા લક્ષણો ધરાવે છે. બે
ઑક્ટો 26, 2016
ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લીપી ફીનસ્ટોક લીમીટેડ P-41, પ્રિન્સીપ સ્ટ્રીટ, છઠ્ઠો માળ,કોલકાતા-700072 (પશ્ચિમ બંગાળ)
તારીખ: 26 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક સાત NBFC નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટરડ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લીપી ફીનસ્ટોક લીમીટેડ P-41, પ્રિન્સીપ સ્ટ્રીટ, છઠ્ઠો માળ,કોલકાતા-700072 (પશ્ચિમ બંગાળ)
ઑક્ટો 24, 2016
રૂપિયા 20 ની બેન્કનોટો, અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી
તારીખ: 24 ઓક્ટોબર 2016 રૂપિયા 20 ની બેન્કનોટો, અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ ધરાવતી બેન્કનોટો જારી કરશે. હાલમાં જારી કરવામાં આવનાર આ બેન્કનોટોની ડીઝાઇન તથા
તારીખ: 24 ઓક્ટોબર 2016 રૂપિયા 20 ની બેન્કનોટો, અંદર મૂકેલા અક્ષર ‘L’ સાથે, નંબર પેનલોમાં ચડતા કદમાં આંકડાઓ સાથે અને ઇન્ટૅગ્લિઓ પ્રિન્ટીંગ સિવાય ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 20 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર ‘L’ સાથે, ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2016’ ધરાવતી બેન્કનોટો જારી કરશે. હાલમાં જારી કરવામાં આવનાર આ બેન્કનોટોની ડીઝાઇન તથા
ઑક્ટો 24, 2016
ATM/Debit Card Data Breach
The Reserve Bank of India convened a meeting today with senior officials from select banks, National Payment Corporation of India and card network operators to review the steps taken by various agencies to contain the adverse fall out of certain card details alleged to have been compromised. It had come to the Reserve Bank’s notice on September 8, 2016 that details of certain cards issued by a few banks had been possibly compromised at Automated Teller Machines (ATMs)
The Reserve Bank of India convened a meeting today with senior officials from select banks, National Payment Corporation of India and card network operators to review the steps taken by various agencies to contain the adverse fall out of certain card details alleged to have been compromised. It had come to the Reserve Bank’s notice on September 8, 2016 that details of certain cards issued by a few banks had been possibly compromised at Automated Teller Machines (ATMs)
ઑક્ટો 21, 2016
સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ
ઓકટોબર 21, 2016 સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(16)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 20, 2016 ના પરિપત્ર IDMD.CDD No 893/14.04.050/2016-2017 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ યોજના 2016-2017, શ્રેણી III, ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 02, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લી રહેશે. બોન્ડ નો વાસ્તવિક ભાવ, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ
ઓકટોબર 21, 2016 સોવરીન સુવર્ણા બોન્ડ યોજના 2016-17-શ્રેણી III ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(16)-W&M/2016 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 20, 2016 ના પરિપત્ર IDMD.CDD No 893/14.04.050/2016-2017 ની શરતો અનુસાર સોવારીન સુવર્ણ બોન્ડ યોજના 2016-2017, શ્રેણી III, ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 02, 2016 ના સમય સુધી ભારણા માટે ખુલ્લી રહેશે. બોન્ડ નો વાસ્તવિક ભાવ, ભારતીય બુલિયન એન્ડ જ્વેલર્સ એશોસીએશન (IBJA) દ્વારા પ્રકાશિત કરાતા 999 શુદ્ધતા ના સોનાના, આગળ ના સપ્તાહ
ઑક્ટો 20, 2016
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III
ઓક્ટોબર 20, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 2, 2016 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ નવેમ્બર 17, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈ
ઓક્ટોબર 20, 2016 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2016-17 શ્રેણી-III જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 24, 2016 થી નવેમ્બર 2, 2016 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ નવેમ્બર 17, 2016 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈ
ઑક્ટો 20, 2016
ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે
તારીખ: 20 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47 A (1) (c), કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 ની કલમ 6 ની જોગવાઈઓ ના ઉલ્લંઘન બદલ રૂ. 10 મીલીયન નો દંડ લગાવેલ છે. બેંક તેની આઉટ સોર્સિંગ એજન્સી ક્રે
તારીખ: 20 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 47 A (1) (c), કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ક્રેડીટ એગ્રીકોલ કોર્પોરેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ બેંક (ઇન્ડિયા) પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,1949 ની કલમ 6 ની જોગવાઈઓ ના ઉલ્લંઘન બદલ રૂ. 10 મીલીયન નો દંડ લગાવેલ છે. બેંક તેની આઉટ સોર્સિંગ એજન્સી ક્રે
ઑક્ટો 19, 2016
ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે
તારીખ: 19 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર , ભારતીય રિઝર્વ બેંક ની તારીખ 11 એપ્રિલ 2005 ના પરિપત્ર, જે તેના અગાઉ ના વર્ષ ના નફાના 1% થી વધુ દાન ની ચુકવણી ને પ્રતિબંધિત કરે છે અન
તારીખ: 19 ઓક્ટોબર 2016 ભારતીય રિઝર્વ બેંક ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 47 A (1) (b), કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી તુમકુર વીરશૈવા કો ઓપરેટીવ બેંક લી., તુમકુર , કર્ણાટક પર , ભારતીય રિઝર્વ બેંક ની તારીખ 11 એપ્રિલ 2005 ના પરિપત્ર, જે તેના અગાઉ ના વર્ષ ના નફાના 1% થી વધુ દાન ની ચુકવણી ને પ્રતિબંધિત કરે છે અન
ઑક્ટો 18, 2016
NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે
તારીખ: 18 ઓક્ટોબર 2016 NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT) માટેની નોંધણી તારીખ 15 ઓક્ટોબર 2016 થી શરૂ થયેલ છે. ધી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટ (NISM), નવી મુંબઈ એ તમામ કક્ષા 6 થી 10 ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE –
તારીખ: 18 ઓક્ટોબર 2016 NCFE ની NFLAT (રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી) માટે રજીસ્ટ્રેશન (નોંધણી) ખુલ્લું મૂકવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT) માટેની નોંધણી તારીખ 15 ઓક્ટોબર 2016 થી શરૂ થયેલ છે. ધી નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સિક્યોરીટીઝ માર્કેટ (NISM), નવી મુંબઈ એ તમામ કક્ષા 6 થી 10 ના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE –

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 06, 2025