પ્રેસ પ્રકાશન - આરબીઆઈ - Reserve Bank of India
પ્રેસ પ્રકાશન
માર્ચ 31, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 31, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 23 નવેમ્બેર 2017 ના ઓર્ડર થી આ નિ
તારીખ : માર્ચ 31, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 23 નવેમ્બેર 2017 ના ઓર્ડર થી આ નિ
માર્ચ 29, 2018
ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 29, 2018 ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆ
માર્ચ 29, 2018 ભારતીય રિઝર્વ બેન્કે આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) માર્ચ 26, 2018 ના આદેશ દ્વારા આઇસીઆઇસીઆઇ બેન્ક લિમિટેડ (બેંક) પર તેના ‘HTM પોર્ટફોલીઓમાંથી સીક્યોરીટીઝ્ના સીધા વેચાણ અને આ અંગે નિર્દિષ્ટ કરાયેલ જાહેરાત’ પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 589 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆ
માર્ચ 28, 2018
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra- Extension of period and relaxation in directions
The Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra, was placed under directions vide directive dated April 01, 2013 from close of business on April 02, 2013. The validity of the directions was extended from time to time vide subsequent modified Directives, the last being Directive dated September 25, 2017 upto March 29, 2018, subject to review. In terms of the existing directions, among other conditions, a sum not exceeding ₹ 70,000/- of the total balance in ever
The Shree Ganesh Sahakari Bank Ltd, Nashik, Maharashtra, was placed under directions vide directive dated April 01, 2013 from close of business on April 02, 2013. The validity of the directions was extended from time to time vide subsequent modified Directives, the last being Directive dated September 25, 2017 upto March 29, 2018, subject to review. In terms of the existing directions, among other conditions, a sum not exceeding ₹ 70,000/- of the total balance in ever
માર્ચ 28, 2018
જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીન
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીન
માર્ચ 28, 2018
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning April 01, 2018
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2018 will be 8.99 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2018 will be 8.99 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
માર્ચ 27, 2018
Annual Closing of the Bank Accounts – April 02, 2018 Keeping Bank’s Offices open for public transactions
With a view to providing greater convenience to tax payers, it has been decided that RBI Offices and all designated branches of agency banks conducting government banking will keep their counters open up to 8.00 p.m. on March 31, 2018, electronic transactions can be done till the midnight of that day. In order to facilitate Government receipts and payments, necessary arrangements have also been made to conduct special clearing operations across the country. Centralise
With a view to providing greater convenience to tax payers, it has been decided that RBI Offices and all designated branches of agency banks conducting government banking will keep their counters open up to 8.00 p.m. on March 31, 2018, electronic transactions can be done till the midnight of that day. In order to facilitate Government receipts and payments, necessary arrangements have also been made to conduct special clearing operations across the country. Centralise
માર્ચ 26, 2018
અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે
માર્ચ 23, 2018
બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 23 માર્ચ 2018 બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મ
તારીખ: 23 માર્ચ 2018 બાર એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુર્યા ઇન્ડિયા લિમિટેડ B-1/H-3, મ
માર્ચ 23, 2018
એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 23 માર્ચ 2018 એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ
તારીખ: 23 માર્ચ 2018 એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપની (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ લોફ્ટી સિક્યોરીટીઝ પ્રાઇવેટ લિમિટેડ (હાલમાં લોફ્ટી સિક્યોરીટીઝ લિમિટેડ તરીકે જાણીતી) 8, લાયોન્સ રેંજ, પ્રથમ માળ, રૂમ
માર્ચ 14, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ-સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દે
તારીખ : માર્ચ 14, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 08 સપ્ટેમ્બર, 2017 ના ઓર્ડર થી આ નિર્દે
માર્ચ 09, 2018
આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે
તારીખ : માર્ચ 09, 2018 આર.બી.આ ઈ. દ્વારા ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) ઇન્ડીયન મરકંટાઈલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 12 માર્ચ 2018 થી 11 સપ્ટેમ્બર 2018 સુધી વધુ 6 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 04 જુન 2014 થી જારી કરેલા નિર્દે
માર્ચ 09, 2018
ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે
તારીખ : માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી કેન્દ્રિય બેંકો, આંતરરાષ્ટ્રિય સંગઠનો, વિદેશી વિશ્વવિધાલયો અને સાથે સાથે બીજી વિદેશી સંશોધન સંથાઓના ના નિષ્ણાતો માટે ‘આરબીઆઈ વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ’ ની જાહેર કરેલ છે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતા / પાસા આ સાથે જોડેલ છે. રસ ધરાવતા ઉમેદવારો, પોતાના CV અને તેમના સંશોધન પ્રસ્તાવો સાથે, ઈ-મેઈલ દ્વારા અરજી કરી શકે છે. જોશ જે કટટુર મુખ્ય મહા-પ્રબંધક પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦
તારીખ : માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેંક વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ જાહેર કરેલ છે ભારતીય રિઝર્વ બેંકે વિદેશી કેન્દ્રિય બેંકો, આંતરરાષ્ટ્રિય સંગઠનો, વિદેશી વિશ્વવિધાલયો અને સાથે સાથે બીજી વિદેશી સંશોધન સંથાઓના ના નિષ્ણાતો માટે ‘આરબીઆઈ વિઝીટીંગ ફેલો પ્રોગ્રામ’ ની જાહેર કરેલ છે. પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતા / પાસા આ સાથે જોડેલ છે. રસ ધરાવતા ઉમેદવારો, પોતાના CV અને તેમના સંશોધન પ્રસ્તાવો સાથે, ઈ-મેઈલ દ્વારા અરજી કરી શકે છે. જોશ જે કટટુર મુખ્ય મહા-પ્રબંધક પ્રેસ રિલીઝ - ૨૦૧૭-૨૦
માર્ચ 09, 2018
ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 07, 2018 ના રોજ ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ (બેંક) પર ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત
માર્ચ 09, 2018 ભારતીય રિઝર્વ બેન્કે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 07, 2018 ના રોજ ‘પેમેન્ટસ બેંકો માટે સંચાલન માર્ગદર્શિકાઓ’ તથા ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના ઉલ્લંઘન માટે એરટેલ પેમેન્ટસ બેન્ક લિમિટેડ (બેંક) પર ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત
માર્ચ 08, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન)
તારીખ : માર્ચ 8, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (
તારીખ : માર્ચ 8, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે ભીલવારા મહિલા અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, ભીલવારા (
માર્ચ 08, 2018
ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે.
તારીખ: 08 માર્ચ 2018 ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 01 માર્ચ 2018 ના રોજ, ઇક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ (બેંક) પર આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવા બદલ રૂપિયા એક મિલિયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતા કલમ 47 A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવ
તારીખ: 08 માર્ચ 2018 ભારતીય રિઝર્વ બેંક ઈક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), 01 માર્ચ 2018 ના રોજ, ઇક્વીતાસ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ (બેંક) પર આરબીઆઈ દ્વારા નિયત કરવામાં આવેલી લાયસન્સની શરતોમાંની એકનું અનુપાલન નહીં કરવા બદલ રૂપિયા એક મિલિયનનો નાણાકીય દંડ લગાવેલ છે. આ દંડ બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) સાથે વંચાણમાં લેતા કલમ 47 A (1) (c)ની જોગવાઈઓ અંતર્ગત આરબીઆઈને મળેલ સત્તાનો ઉપયોગ કરીને લગાવ
માર્ચ 07, 2018
ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.
માર્ચ 07, 2018 ભારતીય રિઝર્વ બેન્કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) માર્ચ 01, 2018 ના રોજ “બનાવટી નોટોની તપાસ અને જપ્તી” પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોના બિન અનુપાલન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (બેન્ક) પર ₹ 4 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા આ દંડ લાદવામાં આવ્યો છે.
માર્ચ 07, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન)
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો
તારીખ : માર્ચ 07, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 56 સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) થી મળેલી સત્તા અંતર્ગત જાહેર જનતા ના હિત માં ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગે છે કે અલવર અર્બન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, અલવર (રાજસ્થાન) ને આપેલો
માર્ચ 06, 2018
આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,
તારીખ : માર્ચ 06, 2018 આર. બી.આ ઈ. દ્વારા બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત ની માન્યતા માં કરાયેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે (આર.બી.આઈ.) બ્રહ્માવત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,કાનપુર, ઉત્તર પ્રદેશ ને આપેલા નિર્દેશ ની મુદત તારીખ 07 માર્ચ 2018 થી 06 જુલાઈ 2018 સુધી વધુ 4 મહીના માટે વધારી છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35A (1) (એએસીએસ) અંતર્ગત તારીખ 30 જુન 2015 થી જારી કરેલા નિર્દેશ અનુસાર,
માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવા
માર્ચ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત
ફેબ્રુ 28, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
તારીખ : ફેબ્રુઆરી 28, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી મરાઠા સહકારી બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 31 ઓગષ્ટ 2016 ના નિર્દેશ મુજબ 31 ઓગષ્ટ 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 28 ઓગષ્ટ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત તારીખ
ફેબ્રુ 27, 2018
The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh – Penalised
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on loans and advances to directors and their relativ
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The Kuppam Co-operative Town Bank Ltd., Kuppam, Andhra Pradesh, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on loans and advances to directors and their relativ
ફેબ્રુ 27, 2018
ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
તારીખ : ફેબ્રુઆરી 27, 2018 ધી રામક્રિષ્ણ મુચ્યુઅલી એઈડેડ કો-ઓપરેટીવ અર્બન બેંક લી. નીડાદાવોલે, આન્ધ્ર દેશ ઉપર આર .બી. આઈ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ને આપવામાં આવતી લોન અંગે ના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે ધી રામક્
ફેબ્રુ 23, 2018
ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
તારીખ: 23 ફેબ્રુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ માટે લોકપાલ યોજના શરુ કરે છે તારીખ 7 ફેબ્રુઆરી 2018 ના નાણાકીય નિતી નિવેદનમાં કરેલ જાહેરાત અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA હેઠળ આરબીઆઈ પાસે નોંધાયેલ એનબીએફસી વિરુદ્ધ ફરિયાદોના નિવારણ માટે, આજે 23 ફેબ્રુઆરી 2018 ના નોટીફીકેશન દ્વારા ગૈર-બેન્કીંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) માટે લોકપાલ યોજના શરુ કરેલ છે. આ યોજના હેઠળ આવરી લેવાયેલ એનબીએફસી દ્વારા પૂરી પાડવામા
ફેબ્રુ 22, 2018
આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુઆરી 22, 2018 આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રક
ફેબ્રુ 21, 2018
Minutes of the Monetary Policy Committee Meeting February 6-7, 2018
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The ninth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the amended Reserve Bank of India Act, 1934, was held on February 6 and 7, 2018 at the Reserve Bank of India, Mumbai. 2. The meeting was attended by all the members - Dr. Chetan Ghate, Professor, Indian Statistical Institute; Dr. Pami Dua, Director, Delhi School of Economics; Dr. Ravindra H. Dholakia, Professor, Indian
[Under Section 45ZL of the Reserve Bank of India Act, 1934] The ninth meeting of the Monetary Policy Committee (MPC), constituted under section 45ZB of the amended Reserve Bank of India Act, 1934, was held on February 6 and 7, 2018 at the Reserve Bank of India, Mumbai. 2. The meeting was attended by all the members - Dr. Chetan Ghate, Professor, Indian Statistical Institute; Dr. Pami Dua, Director, Delhi School of Economics; Dr. Ravindra H. Dholakia, Professor, Indian
ફેબ્રુ 20, 2018
બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
તારીખ : ફેબ્રુઆરી 20, 2018 બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડકીહાલ,કર્નાટક ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના એક્ષ્પોઝર નોર્મ્સ માટેની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેડકીહાલ અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, બેડક
ફેબ્રુ 20, 2018
છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 છ એનબીએફસી ના નોંધણીના પ્રમાણપત્રનું રદ્દીકરણ ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ સુજાલા કોમર્સીયલ લિમિટેડ 60, મેટકાફ સ્ટ્રીટ, કોલકાતા-700013 05.01818 13 એપ્રિલ 1998 19 ડીસેમ્બર 2017 2 મેસર્
ફેબ્રુ 20, 2018
નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
તારીખ: 20 ફેબ્રુઆરી 2018 નવ એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ આર.એસ. કોમર્સ પ્રા. લિમિટેડ 4
ફેબ્રુ 16, 2018
પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુઆરી 16, 2018 પંજાબ નેશનલ બેન્કમાં છેતરપીંડી પર આરબીઆઇનું નિવેદન પ્રચાર મીડિયામાં એવા અહેવાલો છે કે પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) માં થયેલી USD 1.77 બિલિયન રકમની છેતરપીંડીના પગલે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ) પીએનબીને અન્ય બેંકોને લેટર ઑફ અન્ડરટેકિંગ (એલઓયુ) હેઠળ તેની પ્રતિબધ્ધતાઓ પૂરી કરવા માટે નિર્દેશ આપ્યો છે. આરબીઆઇ આવાં કોઈ સૂચનો આપ્યા હોવાનો ઇનકાર કરે છે. પીએનબી (PNB) માં છેતરપિંડી એ બેંકના એક કે વધુ કર્મચારીઓ દ્વારા ગુનાહિત આચરણ અને આંતરિક નિયંત્રણની નિષ્ફળતા
ફેબ્રુ 14, 2018
ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ)
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
તારીખ : 14 ફેબ્રુઆરી, 2018 ભારત માં બેન્કિંગ નો ધંધો કરવાના લાયસન્સ નું કેન્સલેશન અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 22 અને 36A (2) અંતર્ગત અર્બન કો-ઓપરેટીવ બેન્કની સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ સોસાયટી માં તબદીલી – શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) શેર નાગરિક સહકારી બેંક લીમીટેડ,જબલપુર (મધ્ય પ્રદેશ) એ ભારતીય રિઝર્વ બેંક સમક્ષ તેને સ્વૈચ્છિક રીતે કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી માં તબદીલ કરીને ગેર બેન્કિંગ સ
ફેબ્રુ 08, 2018
Report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking
The Reserve Bank of India today placed on its website the report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking in India. Background The Reserve Bank of India (RBI) had set up an inter-regulatory Working Group (Chair: Shri Sudarshan Sen, Executive Director, RBI) to study the entire gamut of regulatory issues relating to FinTech and Digital Banking in India. The Committee had representation from all the financial sector regulators, namely, Reserve
The Reserve Bank of India today placed on its website the report of the Inter-Regulatory Working Group on FinTech and Digital Banking in India. Background The Reserve Bank of India (RBI) had set up an inter-regulatory Working Group (Chair: Shri Sudarshan Sen, Executive Director, RBI) to study the entire gamut of regulatory issues relating to FinTech and Digital Banking in India. The Committee had representation from all the financial sector regulators, namely, Reserve
ફેબ્રુ 08, 2018
રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
તારીખ – ૮ મી ફેબૃઆરી, ૨૦૧૮ રિઝર્વ બેંક તેના પોતાના નામની બનાવટી વેબ-સાઈટ વિષે ચેતવણી આપેછે ભારતીય રિઝર્વ બેંક ના ઘ્યાનમાં આવેલ છે કે ભારતીય રિઝર્વ બેંક ના નામની બનાવટી વેબ-સાઈટ, કેટલીક અજાણી વ્યક્તિ(ઓ) દ્વારા URL સાથે wwww.indiareserveban.org બનાવવામાં આવી છે. બનાવટી વેબ-સાઈટ નું માળખુ અસલ RBI વેબ-સાઈટ જેવું જ છે. બનાવટી વેબ-સાઈટ ના હોમ પેજમા પણ ‘ખાતા ઘારકોના ઓનલાઈન બેંક તપાસણી‘ નો સમાવેશ કરેલ છે અને જેનો સમાવેશ એકમાત્ર છેતરપીંડી પૂર્વકના આશયથી બેંકો ના ગ્રાહકો પાસેથી
ફેબ્રુ 07, 2018
Sixth Bi-monthly Monetary Policy Statement, 2017-18 Resolution of the Monetary Policy Committee (MPC) Reserve Bank of India
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with the neutral stance o
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with the neutral stance o
ફેબ્રુ 07, 2018
વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુઆરી 07, 2018 વિકાસ અને નિયમનકારી નીતિઓ અંગેનું નિવેદન - ફેબ્રુઆરી 2018 ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ નોંધણી કરાવનારા MSME બોરોઅર્સ માટે રાહત 1. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ રજિસ્ટ્રેશન મારફત વ્યવસાયના ઔપચારિકરણને લીધે સંક્રમણ તબક્કા દરમિયાન નાના એકમો (એન્ટીટીઝ)ના રોકડ પ્રવાહ પર પ્રતિકૂળ અસર થઈ છે અને પરિણામે બેન્કો અને બિન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) ને તેમની પુન: ચુકવણીની જવાબદારીઓને પહોંચી વળવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઔપચારિક વ્યાવસાયિક પર્ય
ફેબ્રુ 01, 2018
ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
તારીખ : ફેબ્રુઆરી 01, 2018 ધી સીર્સીલા કો-ઓપરેટીવ અર્બન બેંક લી. સીર્સીલા, તેલન્ગના ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક્ષપોઝર નોર્મ્સ અને કાયદાકીય /અન્ય મર્યાદાઓ અંગે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો તથા માર્ગદર્શિકા તથા નો યોર કસ્ટમર (કે વાય સી) ના નોર્મ્સ /એન્ટી મ
ફેબ્રુ 01, 2018
ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
તારીખ: ૧લી ફ્રેબ્રુઆરી, ૨૦૧૮ ભારત સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા નિયુક્તિ કરેલ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૮૩૬ ના સેક્શન ૮ ના ક્લોઝ (b), સબ-ક્લોઝ (૧) અન્વયે અધિકૃત કરેલ પ્રાપ્ત કરેલ સત્તાને આધીન, કેન્દ્રિય સરકારે ડો. પ્રસન્ના કુમાર મોહંતી અને શ્રી દિલીપ એસ શંધવી ની ભારતીય રિઝર્વ બેંક ના કેન્દ્રિય બોર્ડ મા ડાયરેક્ટરો તરીકે ક્રમશ ૮ મી ફેબૃઆરી, ૨૦૨૧ અને ૧૦ મી માર્ચ, ૨૦૨૧ સુધી અથવા બીજા અન્ય આદેશો
જાન્યુ 25, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
તારીખ : જાન્યુઆરી 25, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર આર. એસ. કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 24 જુન 2015 ના નિર્દેશ મુજબ 26 જુન 2015 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સુધારી ને સમયાન્તરે વધારવામાં આવેલ. છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 20 સપ્ટેમ્બર 2017 ના ઓર્ડર થી આ
જાન્યુ 25, 2018
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month December 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of December 2017. Anirudha D. Jadhav Assistant Manager Press Release: 2017-2018/2035
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of December 2017. Anirudha D. Jadhav Assistant Manager Press Release: 2017-2018/2035
જાન્યુ 24, 2018
આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
તારીખ : જાન્યુઆરી 24, 2018 આર .બી.આ ઈ. દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,નાગપુર ,મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં ફરીથી 15 જુલાઈ 2018 સુધી વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંકે નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપેલા નિર્દેશ ની મુદત વધુ 6 મહીના માટે વધારી છે. આ નિર્દેશો હવેથી 15 જુલાઈ 2018 સુધી માન્ય રહેશે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) (એએસીએસ) થી મળેલી સત્તા અંતર્ગત આ નિર્દેશો જારી કરવામાં આવ
જાન્યુ 23, 2018
બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
તારીખ : 23 જાન્યુઆરી, 2018 બેન્કિંગ લાયસન્સ કેન્સલ કરવા બાબત –ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ ભારતીય રિઝર્વ બેંકે (આર બી આઇ) તારીખ 17 જાન્યુઆરી 2018 ના ઓર્ડર થી ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લીમીટેડ, ભોપાલ નું 22 જાન્યુઆરી 2018 ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવે તે રીતે બેન્કિંગ ના ધંધા નું લાયસન્સ કેન્સલ કરેલ છે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મધ્ય પ્રદેશને ને વિનંતી કરવામા
જાન્યુ 22, 2018
આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકી
જાન્યુ 20, 2018
રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
તારીખ -૨૦મી જાન્યુઆરી, ૨૦૧૮ રિઝર્વે બેંકે એ સ્પષ્ટતા કરતા કહે છે કે CISF એ ઘરપકડ કરેલ વ્યક્તિ એ રિઝર્વ બેંક નો કર્મચારી નથી. કેટલાક સમાચાર માધ્યમમાં એવું રીપોર્ટ કરવામાં આવેલ હતું કે દેવાસમાં રિઝર્વ બેંક કરન્સી યુનિટમા પ્રિન્ટ થયેલ કરન્સી નોટોની ચોરીને લઇ જવા વાળી વ્યક્તિ કે જેની CISF એ ઘરપકડ કરેલ હતી તે વ્યક્તિ રિઝર્વ બેંકનો ઓફીસર હતો. આ બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે બેંક નોટ પ્રેસ યુનિટ, દેવાસ એ ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ & માઈનીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
જાન્યુ 17, 2018
RBI reiterates legal tender status of ₹ 10 coins of different designs
It has come to the notice of the Reserve Bank that in certain places there is reluctance on part of traders and members of public to accept ₹ 10 coins due to suspicion about their genuineness. It is clarified that the Reserve Bank puts into circulation, the coins minted by mints, which are under the Government of India. These coins have distinctive features to reflect various themes of economic, social and cultural values and are introduced from time to time. As coins
It has come to the notice of the Reserve Bank that in certain places there is reluctance on part of traders and members of public to accept ₹ 10 coins due to suspicion about their genuineness. It is clarified that the Reserve Bank puts into circulation, the coins minted by mints, which are under the Government of India. These coins have distinctive features to reflect various themes of economic, social and cultural values and are introduced from time to time. As coins
જાન્યુ 16, 2018
ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
તારીખ : જાન્યુઆરી 16, 2018 ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત રિઝર્વ બેંકે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35A (1) ની જોગવાઈ મુજબ ધી સૂરી ફ્રેન્ડસ યુનિયન કો ઓપરેટીવ બેંક લીમીટેડ, સૂરી, પશ્ચિમ બંગાળ ને તારીખ 28 માર્ચ 2014 ના ડાયરેકટીવ થી નિર્દેશ આપેલ હતો. આ લાદેલા નિર્દેશો ની મુદત વખતો વખત સુધારી ને વધારવા માં આવેલી, જે છેલ્લે તારીખ 2
જાન્યુ 10, 2018
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
તારીખ : જાન્યુઆરી 10, 2018 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકે સૂચિત કર્યું છે કે તેના નિર્દેશ માં અંશતઃ સુધારો કરવાના લીધે તારીખ 03 જુલાઈ 2017 ના નિર્દેશ થી ગોમતી નગરીયા સહકારી બેંક લીમીટેડ, જોનપુર (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ નિર્દેશો માં રાહત આપવામાં આવેલ છે. હવેથી સુધારેલા નિર્દેશો માં જણાવેલી શરતોને આધીન, રૂપિયા 30,000 (રૂપિયા ત્રીસ હજાર પુરા
જાન્યુ 10, 2018
Press Release
RBI has come across reports in a section of media attributing a study on security aspects of Aadhaar by one Shri S. Ananth, an adjunct faculty of Institute for Development and Research in Banking Technology (IDRBT), to RBI researchers. It is clarified that neither the RBI nor its researchers were in any way connected with the study. Further, views expressed by the author are not those of the RBI. Jose J. Kattoor Chief General Manager Press Release: 2017-2018/1900
RBI has come across reports in a section of media attributing a study on security aspects of Aadhaar by one Shri S. Ananth, an adjunct faculty of Institute for Development and Research in Banking Technology (IDRBT), to RBI researchers. It is clarified that neither the RBI nor its researchers were in any way connected with the study. Further, views expressed by the author are not those of the RBI. Jose J. Kattoor Chief General Manager Press Release: 2017-2018/1900
જાન્યુ 08, 2018
RBI extends Directions to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi
The Reserve Bank of India, in exercise of powers vested in it under sub-section (1) of Section 35A read with Section 56 of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), hereby directs that the Directive dated August 28, 2015 issued to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi , as modified from time to time, the validity of which was extended upto January 8, 2018, shall continue to apply to the bank for a further period of si
The Reserve Bank of India, in exercise of powers vested in it under sub-section (1) of Section 35A read with Section 56 of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), hereby directs that the Directive dated August 28, 2015 issued to The Vaish Co-operative Commercial Bank Ltd., New Delhi , as modified from time to time, the validity of which was extended upto January 8, 2018, shall continue to apply to the bank for a further period of si
જાન્યુ 05, 2018
આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુઆરી ૦5, 2018 આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવનારી રૂપિયા 10 ના મુલ્યની મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 10 ના મુલ્યની ભારતીય રિઝર્વ બેંક ના ગવર્નર ડૉ . ઊર્જિત આર પટેલ ની સહી વળી મહાત્મા ગાંધી (નવી) સીરીઝ ની બેંક નોટ બહાર પાડશે. નવી નોટ ના પાછળના ભાગ માં દેશ નો સંસ્કૃતિક વારસો દરશાવતી કોનાર્ક ના સૂર્ય મંદિર ની તસ્વીર છે. નોટ નો બેઝ કલર ચોકલેટ બ્રાઉન છે.અને નોટ ની આગળ તેમજ પાછળ બન્ને બાજુ બીજી ડીઝાઇન અને ભૌમિતિક પેટર્ન તેન
જાન્યુ 04, 2018
અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
તારીખ : જાન્યુઆરી 04, 2018 અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ બધા નિર્દેશો ની મુદત માં વધારો જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેંક ને યોગ્ય લાગતા અમરનાથ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, બેંગલોર ને 01 એપ્રિલ 2013 અને ત્યારપછી આપેલા નિર્દેશો, જે છેલ્લે 29 જુન 2017 ના રોજ જારી કરેલા તેની મુદત જાહેર જનતાના હિતમાં વધુ 6 મહિના માટે લંબાવવા માં આવી છે. તદનુસાર, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1
જાન્યુ 04, 2018
ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ
તારીખ: 04 જાન્યુઆરી 2018 ભારતીય રિઝર્વ બેંક ત્રણ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની ત્રણ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ અલ્કેમીસ્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (અગાઉ મેસર્સ મહિન્દ્રા ફીનલીઝ પ્રા. લિમિટેડ
જાન્યુ 04, 2018
11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 04 જાન્યુઆરી 2018 11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટ
તારીખ: 04 જાન્યુઆરી 2018 11 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ રાજપૂતાના ઇન્વેસ્ટમેન્ટ સોસાયટ
જાન્યુ 01, 2018
8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ
જાન્યુઆરી ૦1, 2018 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે. અજીત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન : 2017-2018/1790
જાન્યુઆરી ૦1, 2018 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 ની સમાપ્તિ ભારત સરકારે (જીઓઆઈ) તેના તારીખ જાન્યુઆરી ૦1, 2018 ના સુચના પત્ર નં. એફ 4(10)-ડબ્લ્યુ એન્ડ એમ/2003 થી જાહેર કરેલ છે કે તારીખ જાન્યુઆરી ૦2, 2018, મન્ગલવા ર ના રોજ બેન્કિંગ ના ધંધા ના કલાક પુરા થતા 8 ટકા ના જીઓઆઈ સેવિંગ્સ (ટેક્ષેબલ) બોન્ડ્સ, 2003 નું ભરણું બંધ કરવામાં આવશે. અજીત પ્રસાદ સહાયક સલાહકાર પ્રેસ પ્રકાશન : 2017-2018/1790
ડિસે 22, 2017
RBI Clarification on Banks under Prompt Corrective Action
The Reserve Bank of India has come across some misinformed communication circulating in some section of media including social media, about closure of some Public Sector Banks in the wake of their being placed under the Prompt Corrective Action (PCA) framework. In this context attention is drawn to the press release issued on June 5, 2017, which stated as under: “The Reserve Bank has clarified that the PCA framework is not intended to constrain normal operations of th
The Reserve Bank of India has come across some misinformed communication circulating in some section of media including social media, about closure of some Public Sector Banks in the wake of their being placed under the Prompt Corrective Action (PCA) framework. In this context attention is drawn to the press release issued on June 5, 2017, which stated as under: “The Reserve Bank has clarified that the PCA framework is not intended to constrain normal operations of th
ડિસે 21, 2017
પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17
તારીખ : ડીસેમ્બર 21, 2017 પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17 ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણા
તારીખ : ડીસેમ્બર 21, 2017 પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17 ભારતીય રિઝર્વ બેંકે આજરોજ તેના વાર્ષિક પ્રકાશન ‘પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેન્કસ આઉટલુક 2016-17’ નું ચોથું વોલ્યુમ બહાર પાડ્યું છે.તે https://dbie.rbi.org.in/DBIE/dbie.rbi?site=publications ઉપર પ્રાપ્ય થશે. આ પ્રકાશન ભારતીય રિઝર્વ બેંક ના ‘ડીપાર્ટમેન્ટ ઓફ કો ઓપરેટીવ બેંક સુપરવિઝન’ દ્વારા બહાર પાડવામાં આવેલું છે. આ પ્રકાશન માં અનુસુચિત અને અન અનુસુચિત પ્રાયમરી (અર્બન) કો ઓપરેટીવ બેંકો ના નાણા
ડિસે 20, 2017
અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસેમ્બર 20, 2017 અનુસૂચિત કોમર્શિયલ બેંકો (એસસીબી) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી સ્વરૂપ (પેટર્ન)- માર્ચ 31, 2017 આજે, રિઝર્વ બૅંકે 31 મી માર્ચ, 2017 ના રોજની અનુસૂચિત કોમર્શિયલ બેન્કો (એસસીબીઝ) પાસેની ડિપોઝિટની રચના અને માલિકી પેટર્ન અંગેની માહિતી પ્રકાશિત કરી હતી. બેંકની શાખાઓ /કચેરીઓ સ્થિત છે તે કેન્દ્રોનું વસ્તી જૂથ વર્ગીકરણ 2011ની વસતિ ગણતરી પર આધારિત છે. તે ઉપરાંત, આ ડેટા પ્રકાશનમાં ફેબ્રુઆરી 2017 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી સૂચિમાં ઉમેરવામાં
ડિસે 18, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of November 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of November 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1665
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of November 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1665
ડિસે 15, 2017
ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસેમ્બર 15, 2017 ભારતીય રિઝર્વ બેંકે સિન્ડીકેટ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ સિન્ડીકેટ બેંક (બેંક) પર ચેક પરચેઝ/ ડિસ્કાઉન્ટિંગ, બીલ ડિસ્કાઉન્ટિંગ અને ‘તમારા ગ્રાહકને જાણો (KYC) / એન્ટી મની લોન્ડરિંગ (AML)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા માટે ₹ 50 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જ
ડિસે 14, 2017
RBI imposes Monetary Penalty on M/s Radhakrishna Finance Pvt. Ltd
The Reserve Bank of India (RBI) has imposed a monetary penalty of ₹1 lakh on M/s Radhakrishna Finance Pvt. Ltd. (the company) under Section 58G(1)(b) read with Sub-section 5(aa) of section 58B of the RBI Act, 1934 for violation of various directions/orders issued by Reserve Bank of India from time to time. Background A scrutiny of the company under section 45N of Reserve Bank of India Act, 1934 (the RBI Act, 1934) with reference to its financial position as on March 3
The Reserve Bank of India (RBI) has imposed a monetary penalty of ₹1 lakh on M/s Radhakrishna Finance Pvt. Ltd. (the company) under Section 58G(1)(b) read with Sub-section 5(aa) of section 58B of the RBI Act, 1934 for violation of various directions/orders issued by Reserve Bank of India from time to time. Background A scrutiny of the company under section 45N of Reserve Bank of India Act, 1934 (the RBI Act, 1934) with reference to its financial position as on March 3
ડિસે 13, 2017
ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસેમ્બર 13, 2017 ભારતીય રિઝર્વ બેન્કે ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 12 ડિસેમ્બર, 2017 ના રોજ ઇન્ડસિન્ડ બેન્ક લિમિટેડ (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે અને બિન-ફંડ આધારિત (એનએફબી) સુવિધાઓ ને લગતા નિયમનકારી નિયંત્રણોના ઉલ્લંઘન માટે ₹ 30 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથ
ડિસે 11, 2017
RBI penalised The A P Mahajan’s Co-operative Urban Bank Ltd., Hyderabad, Telangana
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The A P Mahajan’s Co-operative Urban Bank Ltd., Hyderabad, Telangana, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on Exposure Norms and Statutory/Other Restrict
The Reserve Bank of India has imposed a monetary penalty of ₹ 0.50 lakh (Rupees Fifty thousand only) on The A P Mahajan’s Co-operative Urban Bank Ltd., Hyderabad, Telangana, in exercise of the powers vested in it under the provisions of Section 47A (1) (b) read with Section 46 (4) of the Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies), for violation of Reserve Bank of India directives and guidelines on Exposure Norms and Statutory/Other Restrict
ડિસે 11, 2017
પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો
તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો. ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હ
તારીખ – ૧૧મી ડિસેમ્બર, ૨૦૧૭ પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ, એ ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર “ભારતના આર્થિક સુધારા” સીરીઝ અન્વયે લેકચર આપેલ છે. અપૂર્ણ રહેલ કાર્યસુચી ના પ્રત્યાઘાતો. ભારતીય રિઝર્વ બેંકે ૧૫મા એલ.કે.ઝા મેમોરીઅલ લેકચર ના યજમાન ના હોદ્દે આ લેકચર સીરીઝ ૧૧ મી ડીસેમ્બર, ૨૦૧૭ ના રોજ મુંબઈ આયોજિત કરેલ હતી. પ્રોફેસર વિજય જોશી, સન્માનિત સેવામુક્ત વિદ્વાન ફેલો મેમ્બેર, મેર્ટ્રોન કોલેજ, ઓક્ષફર્ડ એ આ લેકચર આપેલ હ
ડિસે 06, 2017
વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત
તારીખ –ડીસેમ્બર ૦૬, ૨૦૧૭ વિકાસ અને નિયમનકારી નીતિઓ પર વક્તવ્ય વહેપારી વટાવ ટકાવારીનું સુઆયોજન : ૧. અત્યારે વર્તમાન સમયમાં, ‘વેચાણ સ્થળે’ ડેબીટ કાર્ડ ના વ્યવહારોમાં નોધપાત્ર વઘારો નોધાયો છે. વિસ્તૃત વહેપારી ક્ષેત્રે માલસામાન અને સેવાઓની ખરીદી અને તેની ચુકવણી માટે ડેબીટ કાર્ડ ની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાના આશયથી, તેમજ વહેપારી વટાવ ટકાવારી (MDR) માટે તેના માળખાને, ભિન્ન ભિન્ન વર્ગના વહેપારીઓના આધારે ડેબીટ કાર્ડ વ્યવહારો માટે, સુઆયોજિત કરવાનો નિશ્ચય કરેલ છે. વિભીન્નીકૃત
ડિસે 06, 2017
Fifth Bi-monthly Monetary Policy Statement, 2017-18 Resolution of the Monetary Policy Committee (MPC) Reserve Bank of India
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with a neutral stance of
On the basis of an assessment of the current and evolving macroeconomic situation at its meeting today, the Monetary Policy Committee (MPC) decided to: keep the policy repo rate under the liquidity adjustment facility (LAF) unchanged at 6.0 per cent. Consequently, the reverse repo rate under the LAF remains at 5.75 per cent, and the marginal standing facility (MSF) rate and the Bank Rate at 6.25 per cent. The decision of the MPC is consistent with a neutral stance of
ડિસે 05, 2017
રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1
ડિસેમ્બર 05, 2017 રિઝર્વ બૅંક બિટકોઇન્સ સહિતની વર્ચ્યુઅલ કરન્સીઝના જોખમ અંગે ચેતવણી આપે છે બિટકોઈન સહિત વર્ચ્યુઅલ કરન્સીઝના ઉપયોગકર્તાઓ, ધરાવનારાઓ અને વ્યવસાય કરનારાઓને આવી VCs માં વ્યવહાર કરવામાં સંકળાયેલ સંભવિત આર્થિક, નાણાંકીય, ઓપરેશનલ, કાનૂની, ગ્રાહક સુરક્ષા અને સલામતી સંબંધિત જોખમો અંગે ચેતવણી આપતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા 24 ડિસેમ્બર, 2013 ના રોજ બહાર પાડવામાં આવેલા પ્રેસ પ્રકાશન તરફ જાહેર જનતાના સભ્યોનું ધ્યાન દોરવામાં આવે છે. આરબીઆઇએ ફેબ્રુઆરી 1
નવે 30, 2017
ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે
તારીખ: 30 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જીએફએલ ફાઈનાન્સીયલ્સ ઇન્ડિયા લિમિટેડ. 10/2, રામગંજ, જિન્સી, ઇન્દોર-452002 B. 0
તારીખ: 30 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંક બે એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ જીએફએલ ફાઈનાન્સીયલ્સ ઇન્ડિયા લિમિટેડ. 10/2, રામગંજ, જિન્સી, ઇન્દોર-452002 B. 0
નવે 30, 2017
15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 30 નવેમ્બર 2017 15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ ઈગલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસ પ
તારીખ: 30 નવેમ્બર 2017 15 એનબીએફસી ભારતીય રિઝર્વ બેન્કને તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની એનબીએફસીએ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ આદેશ તારીખ 1 મેસર્સ ઈગલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટસ પ
નવે 29, 2017
કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી
તારીખ : નવેમ્બર 29, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક (આર. બી. આઈ) ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના નામ માં ‘બેંક’ શબ્દ નો ઉપયોગ કરે છે. આમ કરીને તેઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) (ધી બી.આર.એક્ટ,1949) ની કલમ 7 નું ઉલ્લંઘન કરે છે. આર. બી. આઈ ની જાણ માં એ પણ આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસ
તારીખ : નવેમ્બર 29, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા તેમના નામ માં ‘બેંક’ શબ્દ વાપરવા અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક (આર. બી. આઈ) ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ તેમના નામ માં ‘બેંક’ શબ્દ નો ઉપયોગ કરે છે. આમ કરીને તેઓ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) (ધી બી.આર.એક્ટ,1949) ની કલમ 7 નું ઉલ્લંઘન કરે છે. આર. બી. આઈ ની જાણ માં એ પણ આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસ
નવે 29, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : નવેમ્બર 29, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 26 જુલાઈ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત
તારીખ : નવેમ્બર 29, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ધી સીકેપી કો ઓપરેટીવ બેંક લીમીટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ મુજબ 2 મે 2014 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. ત્યાર બાદ ના નિર્દેશો મુજબ આ નિર્દેશ ની મુદત સમયાન્તરે વધારવામાં આવેલ.છેલ્લે, સમીક્ષા કર્યા બાદ તારીખ 26 જુલાઈ 2017 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત
નવે 24, 2017
Sovereign Gold Bond 2017-18 Series- X-Issue Price
In terms of GoI notification F.No.4(25) – B/(W&M)/2017 and RBI circular IDMD.CDD.No.929/14.04.050/2017-18 dated October 06, 2017, the Sovereign Gold Bond Scheme will be open for subscription from Monday to Wednesday of every week starting from October 09, 2017 until December 27, 2017. The settlement will be made on the first business day of the next week for the applications received during a given week. For the subscription period from November 27, 2017 to Novemb
In terms of GoI notification F.No.4(25) – B/(W&M)/2017 and RBI circular IDMD.CDD.No.929/14.04.050/2017-18 dated October 06, 2017, the Sovereign Gold Bond Scheme will be open for subscription from Monday to Wednesday of every week starting from October 09, 2017 until December 27, 2017. The settlement will be made on the first business day of the next week for the applications received during a given week. For the subscription period from November 27, 2017 to Novemb
નવે 23, 2017
સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ
તારીખ. નવેમ્બેર 03, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No.4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
તારીખ. નવેમ્બેર 03, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - VII- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No.4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
નવે 22, 2017
આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 22 નવેમ્બર 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, (તેના 17 નવેમ્બર 2017 ના નિર્દેશ DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ સમયગાળા માટે 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને આઠ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા ત્રણ વાર પ્
તારીખ: 22 નવેમ્બર 2017 આરબીઆઈ રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધિન, (તેના 17 નવેમ્બર 2017 ના નિર્દેશ DCBR.CO.AID/D-21/12.22.218/2017-18 દ્વારા) રૂપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો વધુ સમયગાળા માટે 22 નવેમ્બર 2017 થી 31 મે 2018 સુધી લંબાવેલ છે. સૌ પ્રથમ નિર્દેશો 22 ફેબ્રુઆરી 2013 થી 21 ઓગસ્ટ 2013 સુધી લગાવેલ હતા અને આઠ વખત પ્રત્યેક છ માસ ના સમય ગાળા માટે તથા ત્રણ વાર પ્
નવે 17, 2017
સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ
તારીખ. નવેમ્બેર 17, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
તારીખ. નવેમ્બેર 17, 2017 સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના 2017-2018 શ્રેણી - IX- ઇસ્યુ ભાવ ભારત સરકારના સુચનાપત્ર F No. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No.929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવર્રીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડીસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લું રહેશે. જે તે સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ, તે સંબીધિત, સપ્તાહના પછીના પ્રથમ વ્યવસાયિક દિવસે કરવામા
નવે 16, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of October 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of October 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1351
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of October 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1351
નવે 16, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the Quarter ended September 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the Quarter July 2017 -September 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1353
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the Quarter July 2017 -September 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2017-2018/1353
નવે 15, 2017
આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે
તારીખ: 15 નવેમ્બર 2017 આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેંકે, જાહેરજનતાના હિતમાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (1) અન્વયે તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને, વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને 13 નવેમ્બર 2017 ના કામકાજ ના અંતથી છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો ચોક્કસ પ્રતિબંધો અને/અથવા ઉપાડ પર અધિકતમ મર્યાદા / થાપણો સ
તારીખ: 15 નવેમ્બર 2017 આરબીઆઈ વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેંકે, જાહેરજનતાના હિતમાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35A ની પેટા કલમ (1) અન્વયે તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી ને, વસંતદાદા નાગરિક સહકારી બેંક લીમીટેડ, ઓસ્માનાબાદ, મહારાષ્ટ્ર ને 13 નવેમ્બર 2017 ના કામકાજ ના અંતથી છ માસના સમયગાળા માટે નિર્દેશો જારી કરેલા છે. નિર્દેશો ચોક્કસ પ્રતિબંધો અને/અથવા ઉપાડ પર અધિકતમ મર્યાદા / થાપણો સ
નવે 09, 2017
આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે
તારીખ: 09 નવેમ્બર 2017 આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેન્કે (તેના તારીખ 07 નવેમ્બર 2017ના નિર્દેશ DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 દ્વારા) કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો હેઠળ મૂકેલ છે. નિર્દેશો અનુસાર, થાપણદારો ને, આરબીઆઈ ના નિર્દેશમાં વર્ણવેલ શરતો ને અધીન, પ્રત્યેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા થાપણ ખાતા માં ધારણ કરેલ કુલ જમ
તારીખ: 09 નવેમ્બર 2017 આરબીઆઈ કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો જારી કરે છે.ભારતીય રિઝર્વ બેન્કે (તેના તારીખ 07 નવેમ્બર 2017ના નિર્દેશ DCBS.CO.BSD-I/D-4/12.22.126/2017-18 દ્વારા) કરાડ જનતા સહકારી બેંક લીમીટેડ, કરાડ, જિલ્લો-સતારા, મહારાષ્ટ્ર ને નિર્દેશો હેઠળ મૂકેલ છે. નિર્દેશો અનુસાર, થાપણદારો ને, આરબીઆઈ ના નિર્દેશમાં વર્ણવેલ શરતો ને અધીન, પ્રત્યેક બચત ખાતા અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઇપણ નામે ઓળખાતા થાપણ ખાતા માં ધારણ કરેલ કુલ જમ
નવે 09, 2017
Suno RBI Kya Kehta Hai: A Public Awareness Initiative of RBI
The Reserve Bank of India – India’s central bank - will soon launch a public awareness campaign through SMSes to educate the members of the public about various banking regulations and facilities available to them. To begin with, the Reserve Bank will send messages cautioning the people against falling prey to unsolicited and fictitious offers received through emails/SMSes/phone calls. The caution messages will be sent from ‘RBISAY’ sender id. The Reserve Bank has bee
The Reserve Bank of India – India’s central bank - will soon launch a public awareness campaign through SMSes to educate the members of the public about various banking regulations and facilities available to them. To begin with, the Reserve Bank will send messages cautioning the people against falling prey to unsolicited and fictitious offers received through emails/SMSes/phone calls. The caution messages will be sent from ‘RBISAY’ sender id. The Reserve Bank has bee
નવે 08, 2017
ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યો
તારીખ: 08 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યોભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, એક્સપોઝર નોર્મ્સ તથા વૈધાનિક/અન્ય નિયંત્રણો પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 0.50 લાખ (રૂપિયા
તારીખ: 08 નવેમ્બર 2017 ભારતીય રિઝર્વ બેંકે ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર દંડ લગાવ્યોભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (b), ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી ધી સિંધ કો-ઓપરેટીવ અર્બન બેંક લી., હૈદ્રાબાદ, તેલંગણ પર, એક્સપોઝર નોર્મ્સ તથા વૈધાનિક/અન્ય નિયંત્રણો પરના ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશો અને માર્ગદર્શિકાઓ નું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 0.50 લાખ (રૂપિયા
નવે 06, 2017
આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છે
તારીખ: 06 નવેમ્બર 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છેભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 નવેમ્બર 2017 થી 06 માર્ચ 2018 સુધી વધુ ચાર માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 01
તારીખ: 06 નવેમ્બર 2017 આરબીઆઇ બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 06 માર્ચ 2018 સુધી લંબાવે છેભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, બ્રહ્માવર્ત કોમર્સિયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કાનપુર, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો 07 નવેમ્બર 2017 થી 06 માર્ચ 2018 સુધી વધુ ચાર માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 07 જુલાઈ 2015 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A હેઠળ જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 01
નવે 03, 2017
બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A ની પેટા કલમ (2) હેઠળના નિર્દેશો પરત ખેંચવા---
નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્ર
નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્ર
તારીખ: 03 નવેમ્બર 2017 બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A ની પેટા કલમ (2) હેઠળના નિર્દેશો પરત ખેંચવા--- નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્ર ભારતીય રિઝર્વ બેંકે તેના તારીખ 08 સપ્ટેમ્બર 2015 ના હુકમ દ્વારા નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્રને જારી કરેલા તમામ વ્યાપક (સમાવેશી) નિર્દેશો તારીખ 02 નવેમ્બર 2017 થી અમલમાં આવે તે રીતે પરત ખેંચેલા છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ
તારીખ: 03 નવેમ્બર 2017 બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A ની પેટા કલમ (2) હેઠળના નિર્દેશો પરત ખેંચવા--- નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્ર ભારતીય રિઝર્વ બેંકે તેના તારીખ 08 સપ્ટેમ્બર 2015 ના હુકમ દ્વારા નાસિક જિલ્લા ગિરના સહકારી બેંક લીમીટેડ, નાસિક, જિલ્લા- નાસિક,મહારાષ્ટ્રને જારી કરેલા તમામ વ્યાપક (સમાવેશી) નિર્દેશો તારીખ 02 નવેમ્બર 2017 થી અમલમાં આવે તે રીતે પરત ખેંચેલા છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ
ઑક્ટો 25, 2017
ગવર્નરનું નિવેદન
25 ઓક્ટોબર, 2017 ગવર્નરનું નિવેદન જાહેર ક્ષેત્ર (પબ્લિક સેક્ટર) ની બેન્કો ના પુન: મૂડીકરણ (recapitalisation) પર નું ગવર્નર નું નિવેદન જોડેલ (attached) છે. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2017-2018/1124
25 ઓક્ટોબર, 2017 ગવર્નરનું નિવેદન જાહેર ક્ષેત્ર (પબ્લિક સેક્ટર) ની બેન્કો ના પુન: મૂડીકરણ (recapitalisation) પર નું ગવર્નર નું નિવેદન જોડેલ (attached) છે. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2017-2018/1124
ઑક્ટો 24, 2017
આઇ ડી એફ સી બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : ઓક્ટોબર 24, 2017 આઇ ડી એફ સી બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ લોન અને એડવાન્સિસ બાબત ના નિયમનકારી પ્રતિબંધ ના ઉલ્લંઘન બદલ તારીખ ઓક્ટોબર 23, 2017 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આઇ ડી એફ સી બેંક લીમીટેડ (ધી બેંક) ઉપર રૂપિયા 20 મિલિયન નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4)(i) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત,આર બી આઇ દ્વારા બેન
તારીખ : ઓક્ટોબર 24, 2017 આઇ ડી એફ સી બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ લોન અને એડવાન્સિસ બાબત ના નિયમનકારી પ્રતિબંધ ના ઉલ્લંઘન બદલ તારીખ ઓક્ટોબર 23, 2017 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા આઇ ડી એફ સી બેંક લીમીટેડ (ધી બેંક) ઉપર રૂપિયા 20 મિલિયન નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4)(i) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત,આર બી આઇ દ્વારા બેન
ઑક્ટો 24, 2017
યશ બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : ઓક્ટોબર 24, 2017 યશ બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ આર બી આઇ ના ઇન્કમ રેકોગ્નિશન એસેટ ક્લાસીફીકેશન (IRAC) ના ધોરણો ના બિન-પાલન માટે અને બેન્કના એ ટી એમ સંડોવતી માહિતી સુરક્ષા ઘટના ની માહિતી નો રિપોર્ટ મોડો મોકલવા બદલ તારીખ ઓક્ટોબર 23, 2017 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા યશ બેંક લીમીટેડ (ધી બેંક) ઉપર રૂપિયા 60 મિલિયન નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4)(i) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c
તારીખ : ઓક્ટોબર 24, 2017 યશ બેંક લીમીટેડ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ આર બી આઇ ના ઇન્કમ રેકોગ્નિશન એસેટ ક્લાસીફીકેશન (IRAC) ના ધોરણો ના બિન-પાલન માટે અને બેન્કના એ ટી એમ સંડોવતી માહિતી સુરક્ષા ઘટના ની માહિતી નો રિપોર્ટ મોડો મોકલવા બદલ તારીખ ઓક્ટોબર 23, 2017 ના રોજ ભારતીય રિઝર્વ બેંક દ્વારા યશ બેંક લીમીટેડ (ધી બેંક) ઉપર રૂપિયા 60 મિલિયન નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4)(i) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c
ઑક્ટો 24, 2017
15-NBFC, ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
24 ઓગસ્ટ, 2017 15-NBFC, ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર (CoR) નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1. મે.એસ્ટીમ ફિન્વેંચર્સ લિમિટે
24 ઓગસ્ટ, 2017 15-NBFC, ભારતીય રિઝર્વ બેન્કને નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર (CoR) નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1. મે.એસ્ટીમ ફિન્વેંચર્સ લિમિટે
ઑક્ટો 21, 2017
આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે આધારને બેંક ખાતાઓ સાથે જોડવાનું ફરજિયાત છે
ઑક્ટોબર 21, 2017 આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે આધારને બેંક ખાતાઓ સાથે જોડવાનું ફરજિયાત છે માહિતીના અધિકારના અરજીપત્રકના જવાબનો ટાંકીને કેટલાક સમાચાર-પત્રો (માધ્યમો) માં સમાચાર આવ્યા છે કે બેંક ખાતાઓ સાથે આધાર નંબરને જોડાવાનું ફરજિયાત નથી. રિઝર્વ બૅંક સ્પષ્ટતા કરે છે કે લાગુ પડતા કેસોમાં, 1 જૂન, 2017 ના રોજ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરાયેલ મની લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) બીજો સુધારો નિયમો 2017 હેઠળ આધાર નંબરનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ કરવું અનિવાર્ય છે. આ નિયમો વૈધાનિક પીઠબળ
ઑક્ટોબર 21, 2017 આરબીઆઈ સ્પષ્ટ કરે છે કે આધારને બેંક ખાતાઓ સાથે જોડવાનું ફરજિયાત છે માહિતીના અધિકારના અરજીપત્રકના જવાબનો ટાંકીને કેટલાક સમાચાર-પત્રો (માધ્યમો) માં સમાચાર આવ્યા છે કે બેંક ખાતાઓ સાથે આધાર નંબરને જોડાવાનું ફરજિયાત નથી. રિઝર્વ બૅંક સ્પષ્ટતા કરે છે કે લાગુ પડતા કેસોમાં, 1 જૂન, 2017 ના રોજ સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત કરાયેલ મની લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) બીજો સુધારો નિયમો 2017 હેઠળ આધાર નંબરનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ કરવું અનિવાર્ય છે. આ નિયમો વૈધાનિક પીઠબળ
ઑક્ટો 20, 2017
સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : V ઇસ્યુ ભાવ
ઓક્ટોબર 20, 2017 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : V ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No 929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડિસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહ ના સોમવાર થી બુધવાર ભારણ માટે ખુલ્લી રહેશે. આપેલ (સંબંધિત) સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ આગામી સપ્તાહના પ્રથમ વ્યવસાય દિવસે કરવામાં આવશે. ઑક્ટોબર 23,
ઓક્ટોબર 20, 2017 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : V ઇસ્યુ ભાવ ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No 929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડિસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહ ના સોમવાર થી બુધવાર ભારણ માટે ખુલ્લી રહેશે. આપેલ (સંબંધિત) સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ આગામી સપ્તાહના પ્રથમ વ્યવસાય દિવસે કરવામાં આવશે. ઑક્ટોબર 23,
ઑક્ટો 18, 2017
આરબીઆઈ એ નવોદય અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશોનો સમયગાળો 15 જાન્યુઆરી 2018 સુધી લંબાવ્યો
18 ઓક્ટોબર 2017 આરબીઆઈ એ નવોદય અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશોનો સમયગાળો 15 જાન્યુઆરી 2018 સુધી લંબાવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, નવોદય અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ જારી કરેલ નિર્દેશોનો સમય વધુ ત્રણ મહિના માટે લંબાવ્યો છે. આ નિર્દેશો હવે 15 જાન્યુઆરી 2018 સુધી માન્ય છે, જે સમીક્ષાધીન હશે. આ સૂચનાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી) ની કલમ 35 A ન
18 ઓક્ટોબર 2017 આરબીઆઈ એ નવોદય અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશોનો સમયગાળો 15 જાન્યુઆરી 2018 સુધી લંબાવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ, નવોદય અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ જારી કરેલ નિર્દેશોનો સમય વધુ ત્રણ મહિના માટે લંબાવ્યો છે. આ નિર્દેશો હવે 15 જાન્યુઆરી 2018 સુધી માન્ય છે, જે સમીક્ષાધીન હશે. આ સૂચનાઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી) ની કલમ 35 A ન
ઑક્ટો 17, 2017
નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
તારીખ: 17 ઓક્ટોબર, 2017 નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે 17 ઓકટોબર, 2017 થી નાની ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી ની શરૂઆત કરી છે. આર બી આઈ એ બેંકિંગ રેગુલશન એક્ટ 1949, ની કલમ 22(1) હેઠળ, બેંકને ભારત માં નાની ફાઇનાન્સ બેન્ક ની જેમ ધંધો કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. આરજીવીએન (નોર્થ ઈસ્ટ) માઇક્રોફાઇનાન્સ લિમિટેડ, ગૌહતી, દસ અરજદારો માંના એક હતા જેમને 16 સપ્ટેમ્બર, 2015 ના પ્રેસ પ્રકાશન માં જાહેર કર્યા પ્ર
તારીખ: 17 ઓક્ટોબર, 2017 નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે નોર્થ ઈસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે 17 ઓકટોબર, 2017 થી નાની ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી ની શરૂઆત કરી છે. આર બી આઈ એ બેંકિંગ રેગુલશન એક્ટ 1949, ની કલમ 22(1) હેઠળ, બેંકને ભારત માં નાની ફાઇનાન્સ બેન્ક ની જેમ ધંધો કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. આરજીવીએન (નોર્થ ઈસ્ટ) માઇક્રોફાઇનાન્સ લિમિટેડ, ગૌહતી, દસ અરજદારો માંના એક હતા જેમને 16 સપ્ટેમ્બર, 2015 ના પ્રેસ પ્રકાશન માં જાહેર કર્યા પ્ર
ઑક્ટો 16, 2017
બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ
તારીખ: 16 ઓક્ટોબર 2017 બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ બેન્કીંગ હિન્દીમાં મૂળ લખાણો અને સંશોધન ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય થી, ભારતીય રિઝર્વ બેન્કે “બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ યોજના” શરુ કરેલી છે. આ યોજના હેઠળ, ભારતીય યુનિવર્સીટીઓ ના પ્રોફેસરો (સહાયક અને એસોસિયેટ સહિત) ને અર્થશાસ્ત્ર / બેન્કીંગ/ નાણાકીય વિષયો પર મૂળ હિન્દી માં પુસ્તકો લખવા માટે રૂપિયા 1,25,000.00 (રૂપિયા એક લાખ પચીસ હજાર) નું એક એવા ત્રણ ઇનામો આ
તારીખ: 16 ઓક્ટોબર 2017 બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ બેન્કીંગ હિન્દીમાં મૂળ લખાણો અને સંશોધન ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય થી, ભારતીય રિઝર્વ બેન્કે “બેન્કીંગ હિન્દી ના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ લખાણો માટે એવોર્ડ યોજના” શરુ કરેલી છે. આ યોજના હેઠળ, ભારતીય યુનિવર્સીટીઓ ના પ્રોફેસરો (સહાયક અને એસોસિયેટ સહિત) ને અર્થશાસ્ત્ર / બેન્કીંગ/ નાણાકીય વિષયો પર મૂળ હિન્દી માં પુસ્તકો લખવા માટે રૂપિયા 1,25,000.00 (રૂપિયા એક લાખ પચીસ હજાર) નું એક એવા ત્રણ ઇનામો આ
ઑક્ટો 13, 2017
આર બી આઈ એ ધી એચસીબીએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશનાં નિર્દેશોનાં સમય ગાળાને વિસ્તાર્યો
13 ઓક્ટોબર 2017 આર બી આઈ એ ધી એચસીબીએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશનાં નિર્દેશોનાં સમય ગાળાને વિસ્તાર્યો ભારતીય રિઝર્વ બેન્કે ધી એચસીએલએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ ને જારી કરેલ નિર્દેશોને, સમીક્ષાને આધીન, ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ થી ૧૫ એપ્રિલ ૨૦૧૮ સુધી, અર્થાત, આગામી છ મહિના માટે, વિસ્તાર્યા છે. તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૫ નાં નિર્દેશો મુજબ આ બેંક તારીખ ૧૬ એપ્રિલ ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ
13 ઓક્ટોબર 2017 આર બી આઈ એ ધી એચસીબીએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ, ઉત્તર પ્રદેશનાં નિર્દેશોનાં સમય ગાળાને વિસ્તાર્યો ભારતીય રિઝર્વ બેન્કે ધી એચસીએલએલ કો-ઓપરેટીવ બૅન્ક લિમિટેડ, લખનઉ ને જારી કરેલ નિર્દેશોને, સમીક્ષાને આધીન, ૧૬ ઓક્ટોબર ૨૦૧૭ થી ૧૫ એપ્રિલ ૨૦૧૮ સુધી, અર્થાત, આગામી છ મહિના માટે, વિસ્તાર્યા છે. તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૫ નાં નિર્દેશો મુજબ આ બેંક તારીખ ૧૬ એપ્રિલ ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ
ઑક્ટો 12, 2017
RBI imposes Monetary Penalty on M/s Religare Finvest Ltd
The Reserve Bank of India (RBI) has imposed a monetary penalty of ₹20 lakh on M/s Religare Finvest Ltd. (the company) under clause (b) of sub-section (1) of section 58G read with clause (aa) of sub-section (5) of section 58B of the Reserve Bank of India Act, 1934 (the RBI Act, 1934) for the failure to comply with the directions/orders issued by RBI from time to time. Background An inspection of the company was conducted under section 45N of the RBI Act, 1934 during Se
The Reserve Bank of India (RBI) has imposed a monetary penalty of ₹20 lakh on M/s Religare Finvest Ltd. (the company) under clause (b) of sub-section (1) of section 58G read with clause (aa) of sub-section (5) of section 58B of the Reserve Bank of India Act, 1934 (the RBI Act, 1934) for the failure to comply with the directions/orders issued by RBI from time to time. Background An inspection of the company was conducted under section 45N of the RBI Act, 1934 during Se
ઑક્ટો 12, 2017
17-NBFC, તેમનું નોંધણી નું પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેન્કને પરત આપે છે
12 ઓક્ટોબર, 2017 17-NBFC, તેમનું નોંધણી નું પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેન્કને પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને અપાયેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર (CoR) નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1. મે. ગોલ્ડન ટ્રેક્સિમ પ્રા. લ
12 ઓક્ટોબર, 2017 17-NBFC, તેમનું નોંધણી નું પ્રમાણપત્ર ભારતીય રિઝર્વ બેન્કને પરત આપે છે નીચેની NBFC એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને અપાયેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરેલ છે. તેથી ભારતીય રિઝર્વ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરે છે. અનુ. નંબર કંપની નું નામ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર (CoR) નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1. મે. ગોલ્ડન ટ્રેક્સિમ પ્રા. લ
ઑક્ટો 12, 2017
ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ,આંધ્ર પ્રદેશ -પર નાણાંકીય દંડ લાદવામાં આવ્યો
12 ઓક્ટોબર 2017 ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ,આંધ્ર પ્રદેશ -પર નાણાંકીય દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સિસ અંગેના ભારતીય રિઝર્વ બેંકનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ, આંધ્ર પ્રદ
12 ઓક્ટોબર 2017 ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ,આંધ્ર પ્રદેશ -પર નાણાંકીય દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સિસ અંગેના ભારતીય રિઝર્વ બેંકનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે ધી અનંતપુર કો-ઓપરેટીવ ટાઉન બૅન્ક લિમિટેડ, અનંતપુરમુ, આંધ્ર પ્રદ
ઑક્ટો 12, 2017
RBI releases Draft Directions regarding Framework for Authorisation of Electronic Trading Platforms under section 45 W of the RBI Act, 1934
The Reserve Bank of India today released Draft Directions for authorising Electronic Trading Platforms for financial market instruments regulated by the Reserve Bank. Comments on the draft guidelines are invited from banks, market participants and other interested parties by November 10, 2017. Feedback on the draft directions may be forwarded to: The Chief General Manager, Reserve Bank of India Financial Markets Regulation Department 1st Floor, Main Building Shahid Bh
The Reserve Bank of India today released Draft Directions for authorising Electronic Trading Platforms for financial market instruments regulated by the Reserve Bank. Comments on the draft guidelines are invited from banks, market participants and other interested parties by November 10, 2017. Feedback on the draft directions may be forwarded to: The Chief General Manager, Reserve Bank of India Financial Markets Regulation Department 1st Floor, Main Building Shahid Bh
ઑક્ટો 11, 2017
જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા - (2016-17) - પ્રવેશ/ અરજીઓ માટે આમંત્રણ
તારીખ: 11 ઓક્ટોબર 2017 જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા - (2016-17) - પ્રવેશ/ અરજીઓ માટે આમંત્રણ ભારતીય રિઝર્વ બેંક હિન્દી (રાજભાષા) ના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા નું આયોજન કરે છે. તમામ જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ ને 01 એપ્રિલ 2016 થી 31 માર્ચ 2017 દરમ્યાન પ્રકાશિત કરેલ પ્રત્યેક દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા ની છ
તારીખ: 11 ઓક્ટોબર 2017 જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા - (2016-17) - પ્રવેશ/ અરજીઓ માટે આમંત્રણ ભારતીય રિઝર્વ બેંક હિન્દી (રાજભાષા) ના ઉપયોગ ને પ્રોત્સાહન આપવા માટે જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ માટે દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા પ્રતિયોગીતા નું આયોજન કરે છે. તમામ જાહેર ક્ષેત્રની બેંકો / નાણાકીય સંસ્થાઓ ને 01 એપ્રિલ 2016 થી 31 માર્ચ 2017 દરમ્યાન પ્રકાશિત કરેલ પ્રત્યેક દ્વિ ભાષા /હિન્દી ગૃહ પત્રિકા ની છ
ઑક્ટો 10, 2017
ધી ભાવના રીશી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો
૧૦ ઓક્ટોબર ૨૦૧૭ ધી ભાવના રીશી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે ધી ભાવના રીશી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પ
૧૦ ઓક્ટોબર ૨૦૧૭ ધી ભાવના રીશી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે ધી ભાવના રીશી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પ
ઑક્ટો 10, 2017
રિઝર્વ બેન્કે ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઇ પર દંડ લાદયો
૧૦ ઓક્ટોબર ૨૦૧૭ રિઝર્વ બેન્કે ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઇ પર દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ તથા તેઓ રસ ધરાવતા હોય તેવી સંસ્થાઓને અસુરક્ષિત ઓવરડ્રાફટ સવલતો ની મંજુરી પર મનાઈ , બૅન્ક દ્વારા અપાયેલ દાન ને લગતા ઉલ્લંઘનો, પેઇડ અપ મૂડીના 5% હિસ્સાના વ્ય
૧૦ ઓક્ટોબર ૨૦૧૭ રિઝર્વ બેન્કે ધ નીડ્સ ઓફ લાઇફ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઇ પર દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે ) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ તથા તેઓ રસ ધરાવતા હોય તેવી સંસ્થાઓને અસુરક્ષિત ઓવરડ્રાફટ સવલતો ની મંજુરી પર મનાઈ , બૅન્ક દ્વારા અપાયેલ દાન ને લગતા ઉલ્લંઘનો, પેઇડ અપ મૂડીના 5% હિસ્સાના વ્ય
ઑક્ટો 06, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, યોજના
ઓક્ટોબર 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, યોજના ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 09, 2017 થી ડિસેમ્બર 27, 2017 સુધી સાપ્તાહિક ધોરણે સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ દરેક ભરણા ના સમયગાળા પછીના સોમવારે જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ
ઓક્ટોબર 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, યોજના ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ ઓક્ટોબર 09, 2017 થી ડિસેમ્બર 27, 2017 સુધી સાપ્તાહિક ધોરણે સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ દરેક ભરણા ના સમયગાળા પછીના સોમવારે જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ
ઑક્ટો 06, 2017
સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : III
ઓક્ટોબર 06, 2017 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : III ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No 929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડિસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહ ના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લી રહેશે. આપેલ (સંબંધિત) સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ આગામી સપ્તાહના પ્રથમ વ્યવસાય દિવસે કરવામાં આવશે. ઑક્ટોબર 09, 2017 થી
ઓક્ટોબર 06, 2017 સોવરીન સુવર્ણ બોન્ડ યોજના 2017-18 શ્રેણી : III ભારત સરકાર ના સૂચનાપત્ર એફ.નં. 4(25)-B/(W&M)/2017 અને આર.બી.આઈ ના તારીખ ઓક્ટોબર 06, 2017 ના પરિપત્ર IDMD.CDD No 929/14.04.050/2017-18 ની શરતો અનુસાર સોવરીન સુવર્ણ બોન્ડ યોજના ઓક્ટોબર 09, 2017 થી શરૂ કરીને ડિસેમ્બર 27, 2017 સુધી દરેક સપ્તાહ ના સોમવાર થી બુધવાર ભરણા માટે ખુલ્લી રહેશે. આપેલ (સંબંધિત) સપ્તાહ દરમિયાન મળેલી અરજીઓ ની પતાવટ આગામી સપ્તાહના પ્રથમ વ્યવસાય દિવસે કરવામાં આવશે. ઑક્ટોબર 09, 2017 થી
પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025