RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

RBINotificationSearchFilter

શોધને સુધારો

Search Results

પ્રેસ પ્રકાશન

  • Row View
  • Grid View
ઑક્ટો 04, 2017
ચતુર્થ દ્વિમાસિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ
04 ઓક્ટોબર, 2017 ચતુર્થ દ્વિમાસિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની મળેલી બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ બદલ્યા વગર 6.00 ટકા રખવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા રહે છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ) દર અને બેન્ક રેટ 6.25 ટકા રહે છે. એમપીસીનો નિર
04 ઓક્ટોબર, 2017 ચતુર્થ દ્વિમાસિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ મોનેટરી પોલિસી કમિટી (MPC) એ તેની મળેલી બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ બદલ્યા વગર 6.00 ટકા રખવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા રહે છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ) દર અને બેન્ક રેટ 6.25 ટકા રહે છે. એમપીસીનો નિર
ઑક્ટો 04, 2017
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
04 ઓક્ટોબર, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ નિવેદન નાણાંકીય પ્રસારણમાં સુધારા; બૅન્કિંગ રેગ્યુલેશન અને પર્યવેક્ષણ ને મજબૂત કરવા; નાણાકીય બજારો વ્યાપક અને સઘન બનાવવા માટે; ચુકવણી અને પતાવટ પ્રણાલીની અસરકારકતા વધારી ને વિત્તિય સેવાઓની પહોંચ નો વિસ્તાર કરવાના વિવિધ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિવિષયક ઉપાયો તૈયાર કરે છે. I. નાણાંકીય નીતિ પ્રસારણ માં સુધારો કરવા માટે ના ઉપાય 2. જેમ કે 2 ઓગસ્ટ, 2017 ના વિકાસાત્મક અને નિયમનકારી નીતિઓ અંગ
04 ઓક્ટોબર, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર નિવેદન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ નિવેદન નાણાંકીય પ્રસારણમાં સુધારા; બૅન્કિંગ રેગ્યુલેશન અને પર્યવેક્ષણ ને મજબૂત કરવા; નાણાકીય બજારો વ્યાપક અને સઘન બનાવવા માટે; ચુકવણી અને પતાવટ પ્રણાલીની અસરકારકતા વધારી ને વિત્તિય સેવાઓની પહોંચ નો વિસ્તાર કરવાના વિવિધ વિકાસલક્ષી અને નિયમનકારી નીતિવિષયક ઉપાયો તૈયાર કરે છે. I. નાણાંકીય નીતિ પ્રસારણ માં સુધારો કરવા માટે ના ઉપાય 2. જેમ કે 2 ઓગસ્ટ, 2017 ના વિકાસાત્મક અને નિયમનકારી નીતિઓ અંગ
ઑક્ટો 03, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો –
શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો
૩ ઓક્ટોબર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો તારીખ ૧ એપ્રિલ ૨૦૧૩નાં આદેશ અનુસાર શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને તારીખ ૨ એપ્રિલ ૨૦૧૩ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી સુધારેલ આદેશો દ્વારા સમય-સમય પર વધારી દેવામાં આવી હતી, જે છેલ્લે તા. ૨૪ માર્ચ ૨૦૧૭ નાં
૩ ઓક્ટોબર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર - સમય મર્યાદામાં વધારો તારીખ ૧ એપ્રિલ ૨૦૧૩નાં આદેશ અનુસાર શ્રી ગણેશ સહકારી બૅન્ક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર ને તારીખ ૨ એપ્રિલ ૨૦૧૩ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી સુધારેલ આદેશો દ્વારા સમય-સમય પર વધારી દેવામાં આવી હતી, જે છેલ્લે તા. ૨૪ માર્ચ ૨૦૧૭ નાં
સપ્ટે 29, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર - સમયમર્યાદામાં વધારો
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર - સમયમર્યાદામાં વધારો તારીખ ૩૦ માર્ચ ૨૦૧૭નાં આદેશ અનુસાર કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તા. ૩૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. આથી સામાન્ય જનતાની જાણકારી માટે જણાવવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧)
૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર - સમયમર્યાદામાં વધારો તારીખ ૩૦ માર્ચ ૨૦૧૭નાં આદેશ અનુસાર કપોલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ને તા. ૩૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. આથી સામાન્ય જનતાની જાણકારી માટે જણાવવામાં આવે છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧)
સપ્ટે 29, 2017
01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર
29 સપ્ટેમ્બર, 2017 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું છે કે, 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થનારા ત્રિમાસિક ગાળા માટે ગેર બેન્કિંગ વિત્તિય કંપની-માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (એનબીએફસી-એમએફઆઇ) દ્વારા તેમના ઋણકર્તાઓ પાસે થી લઈ શકાતા સરેરાશ બેઝ રેટ નો લાગુ કરાયેલ દર 9.06 ટકા રહેશે. એ યાદ અપાવી એ કે રિઝર્વ બૅંકે, એનબીએફસી-એમએફઆઇને જારી કરેલ તેના 7 ફે
29 સપ્ટેમ્બર, 2017 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થતાં ત્રિમાસિક ગાળા માટે એન.બી.એફ.સી.-એમ.એફ.આઈ., (NBFC-MFIs) દ્વારા લઈ શકાતા સરેરાશ બઝ રેટ નો લાગુ કરાયેલ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જણાવ્યું છે કે, 01 ઓક્ટોબર, 2017 થી શરૂ થનારા ત્રિમાસિક ગાળા માટે ગેર બેન્કિંગ વિત્તિય કંપની-માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ (એનબીએફસી-એમએફઆઇ) દ્વારા તેમના ઋણકર્તાઓ પાસે થી લઈ શકાતા સરેરાશ બેઝ રેટ નો લાગુ કરાયેલ દર 9.06 ટકા રહેશે. એ યાદ અપાવી એ કે રિઝર્વ બૅંકે, એનબીએફસી-એમએફઆઇને જારી કરેલ તેના 7 ફે
સપ્ટે 26, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35 –A હેઠળ નિર્દેશો -
ધી આરએસ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35 –A હેઠળ નિર્દેશો - ધી આરએસ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ૨૪ જૂન ૨૦૧૫ના આદેશથી ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર, ને ૨૬ જૂન, ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી નિર્દેશો હેઠળ મુકવામાં આવેલ હતી. નિર્દેશો ની માન્યતા સમયાંતરે, છેલ્લે ૨૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ, વિસ્તૃત અને સંશોધિત કરવામાં આવી હતી અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ,સમીક્ષા હેઠળ માન્ય હતી. આથી જનતાની
૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35 –A હેઠળ નિર્દેશો - ધી આરએસ કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર ૨૪ જૂન ૨૦૧૫ના આદેશથી ધી આર એસ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર, ને ૨૬ જૂન, ૨૦૧૫ નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી નિર્દેશો હેઠળ મુકવામાં આવેલ હતી. નિર્દેશો ની માન્યતા સમયાંતરે, છેલ્લે ૨૦ માર્ચ ૨૦૧૭ નાં રોજ, વિસ્તૃત અને સંશોધિત કરવામાં આવી હતી અને ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ,સમીક્ષા હેઠળ માન્ય હતી. આથી જનતાની
સપ્ટે 25, 2017
NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18
તારીખ: 25 સપ્ટેમ્બર 2017 NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18 નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) તમામ શાળાઓના વર્ગ VI થી XII ના વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT 2017-18) માં સહ્ભાગીતા માટે આમંત્રણ આપે છે. એનસીએફઈ (NCFE) એ નેશનલ સ્ટેટ્રેજી ફોર ફાઈનાન્સીયલ એજ્યુકેશન ના અમલ માટે નાણાક્ષેત્રના તમામ નિયામકો જેવાકે ભારતીય રીઝર્વ બેંક (RBI), સીક્યુરીટીઝ એન્ડ એક્
તારીખ: 25 સપ્ટેમ્બર 2017 NCFE ની રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NCFE-NFLAT) 2017-18 નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સીયલ એજ્યુકેશન (વિત્તીય શિક્ષા માટે નું રાષ્ટ્રીય કેન્દ્ર) તમામ શાળાઓના વર્ગ VI થી XII ના વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય વિત્તીય સાક્ષરતા મૂલ્યાંકન કસોટી (NFLAT 2017-18) માં સહ્ભાગીતા માટે આમંત્રણ આપે છે. એનસીએફઈ (NCFE) એ નેશનલ સ્ટેટ્રેજી ફોર ફાઈનાન્સીયલ એજ્યુકેશન ના અમલ માટે નાણાક્ષેત્રના તમામ નિયામકો જેવાકે ભારતીય રીઝર્વ બેંક (RBI), સીક્યુરીટીઝ એન્ડ એક્
સપ્ટે 22, 2017
દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.
22 સપ્ટેમ્બર 2017 દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે દુર્ગા કો- ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર રૂ.
22 સપ્ટેમ્બર 2017 દુર્ગા કો -ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે દુર્ગા કો- ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, વિજયવાડા, આંધ્રપ્રદેશ પર રૂ.
સપ્ટે 22, 2017
જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો
22 સપ્ટેમ્બર 2017 જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.50,000/-
22 સપ્ટેમ્બર 2017 જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.50,000/-
સપ્ટે 22, 2017
રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યો
22 સપ્ટેમ્બર 2017 રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યોરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં એક્સપોઝર ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો – યુસીબી , અંગેના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર ર
22 સપ્ટેમ્બર 2017 રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર દંડ લાદવામાં આવ્યોરિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં એક્સપોઝર ધોરણો અને વૈધાનિક / અન્ય પ્રતિબંધો – યુસીબી , અંગેના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે રંગા રેડ્ડી કો-ઓપરેટીવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગાણા પર ર
સપ્ટે 21, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૫નાં નિર્દેશ અનુસાર નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૩ માર્ચ ૨૦૧૬, ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ અને તા.૭ માર્ચ ૨૦૧૭ના સુધારેલ આદેશ અનુસાર દરેક વ
૨૧ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્ર તારીખ ૮ સપ્ટેમ્બર ૨૦૧૫નાં નિર્દેશ અનુસાર નાશિક જીલ્લા ગીરણા સહકારી બેંક લિમિટેડ, નાશિક, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૫ રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં આવે એમ નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૩ માર્ચ ૨૦૧૬, ૨૫ ઓગસ્ટ ૨૦૧૬ અને તા.૭ માર્ચ ૨૦૧૭ના સુધારેલ આદેશ અનુસાર દરેક વ
સપ્ટે 18, 2017
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે
18 સપ્ટેમ્બર 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 14 સપ્ટેમ્બર, 2017 ના આદેશ દ્વારા બેન્કિંગ વ્યવસાયનું સંચાલન કરવા માટે ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલા લાઇસન્સ, 18 સપ્ટેમ્બર 2017 નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી અમલમાં આવે એ રીતે રદ કરેલ છે. રજિસ્ટ્રાર, કો-ઓપરેટિવ સોસાયટીઝ (આરસીએસ), મહારાષ્ટ્રને પણ બેંકને ફડચામાં લઇ જવા આદેશ જારી કરવા અને બેન્ક માટ
18 સપ્ટેમ્બર 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્રના લાયસન્સને રદ કરેલ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ 14 સપ્ટેમ્બર, 2017 ના આદેશ દ્વારા બેન્કિંગ વ્યવસાયનું સંચાલન કરવા માટે ધી લોકસેવા સહકારી બેન્ક લિ., પૂણે, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલા લાઇસન્સ, 18 સપ્ટેમ્બર 2017 નાં રોજ કારોબાર ની સમાપ્તિ થી અમલમાં આવે એ રીતે રદ કરેલ છે. રજિસ્ટ્રાર, કો-ઓપરેટિવ સોસાયટીઝ (આરસીએસ), મહારાષ્ટ્રને પણ બેંકને ફડચામાં લઇ જવા આદેશ જારી કરવા અને બેન્ક માટ
સપ્ટે 13, 2017
ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ
13 સપ્ટેમ્બર, 2017 ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ ભારત સરકારે તેના નાણાં મંત્રાલય, નવી દિલ્હી, ના ફિનાન્સિયલ સર્વિસીઝ વિભાગ ના સચિવ શ્રી રાજીવ કુમાર ની નિમણૂંક શ્રીમતી અંજુલિ છિબ દુગ્ગલ ને સ્થાને ભારતીય રિઝર્વ બેન્ક ના સેંટ્ર્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે કરી છે. શ્રી રાજીવ કુમારની નિમણૂંક 12 સપ્ટેમ્બર, 2017 થી અન્ય હુકમ થતાં સુધી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્ર
13 સપ્ટેમ્બર, 2017 ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ ના સચિવ, શ્રી રાજીવ કુમાર ની ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં નીમણુંક થઈ ભારત સરકારે તેના નાણાં મંત્રાલય, નવી દિલ્હી, ના ફિનાન્સિયલ સર્વિસીઝ વિભાગ ના સચિવ શ્રી રાજીવ કુમાર ની નિમણૂંક શ્રીમતી અંજુલિ છિબ દુગ્ગલ ને સ્થાને ભારતીય રિઝર્વ બેન્ક ના સેંટ્ર્રલ બૉર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે કરી છે. શ્રી રાજીવ કુમારની નિમણૂંક 12 સપ્ટેમ્બર, 2017 થી અન્ય હુકમ થતાં સુધી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્ર
સપ્ટે 13, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રતારીખ ૧૪ જુન ૨૦૧૬નાં નિર્દેશ અનુસાર સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા.૧૪ જુન ૨૦૧૬ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં, નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૭ ડીસેમ્બર ૨૦૧૬ અને તા.૮ જુન ૨૦૧૭ના આદેશ અનુસાર અનુક્રમે ૬ મહીના અને ૩ મહિના માટે લંબાવવામાં આવેલ હતી. આથી સામ
૧૩ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35-એ હેઠળ નિર્દેશો – સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રતારીખ ૧૪ જુન ૨૦૧૬નાં નિર્દેશ અનુસાર સન્મિત્ર સહકારી બેંક મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે તા.૧૪ જુન ૨૦૧૬ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં, નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા તા.૭ ડીસેમ્બર ૨૦૧૬ અને તા.૮ જુન ૨૦૧૭ના આદેશ અનુસાર અનુક્રમે ૬ મહીના અને ૩ મહિના માટે લંબાવવામાં આવેલ હતી. આથી સામ
સપ્ટે 12, 2017
યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો
12 સપ્ટેમ્બર 2017 યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, કલમ ૨૭ મુજબનાં વિવરણની સતત બિન-રજૂઆત અને એજ પ્રમાણે રિઝર્વ બેંકનાં નિરીક્ષણમાં નિર્દેશ કરેલ ખામીઓના અનુપાલનની રજુઆતમાં અસાધારણ વિલંબ માટે યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટી
12 સપ્ટેમ્બર 2017 યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, લખનૌ (ઉત્તર પ્રદેશ) પર દંડ લાદવામાં આવ્યો.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, કલમ ૨૭ મુજબનાં વિવરણની સતત બિન-રજૂઆત અને એજ પ્રમાણે રિઝર્વ બેંકનાં નિરીક્ષણમાં નિર્દેશ કરેલ ખામીઓના અનુપાલનની રજુઆતમાં અસાધારણ વિલંબ માટે યુપી સિવિલ સેક્રેટરીએટ પ્રાયમરી કો-ઓપરેટી
સપ્ટે 10, 2017
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ચલણી નોટ્સની પ્રક્રિયા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે
સપ્ટેમ્બર 10, 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ચલણી નોટ્સની પ્રક્રિયા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આરટીઆઈ અરજીનો જવાબ ટાંકીને, પ્રેસના એક વિભાગને જાણ કરવામાં આવી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચોક્કસ બેંક નોટ્સ (એસ.બી.એન.)ની ગણતરી માટે મશીનોનો ઉપયોગ કરી રહી નથી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક વ્યવહારદક્ષ કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ (સીવીપીએસ) મશીનોનો ઉપયોગ કરે છે, જેમાં એસબીએન સહિતની ચલણી નોટોની આંકડાકીય ચોકસાઈ અને પ્રમાણિકતાની તપાસ કરવામ
સપ્ટેમ્બર 10, 2017 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ચલણી નોટ્સની પ્રક્રિયા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. આરટીઆઈ અરજીનો જવાબ ટાંકીને, પ્રેસના એક વિભાગને જાણ કરવામાં આવી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ચોક્કસ બેંક નોટ્સ (એસ.બી.એન.)ની ગણતરી માટે મશીનોનો ઉપયોગ કરી રહી નથી. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક વ્યવહારદક્ષ કરન્સી વેરિફિકેશન એન્ડ પ્રોસેસિંગ (સીવીપીએસ) મશીનોનો ઉપયોગ કરે છે, જેમાં એસબીએન સહિતની ચલણી નોટોની આંકડાકીય ચોકસાઈ અને પ્રમાણિકતાની તપાસ કરવામ
સપ્ટે 08, 2017
આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી
સપ્ટે 08, 2017
આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ
૮ સપ્ટેમ્બર ૨૦૧૭ આરબીઆઈ એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોની માન્યતાના સમય ગાળાને વિસ્તાર્યો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) એ ધી ઇન્ડિયન મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક લિ., લખનૌ, ઉત્તરપ્રદેશ ને જારી કરેલ નિર્દેશોનાં સમયગાળાને ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ થી ૧૧ માર્ચ ૨૦૧૮ સુધી , અર્થાત, વધુ છ મહિના સુધી વિસ્તાર્યો છે જે સમીક્ષા હેઠળ હશે. આ બેંક, તારીખ ૪ જુન ૨૦૧૪ નાં આદેશ અનુસાર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને જે લાગુ
સપ્ટે 07, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન)
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે.
૭ સપ્ટેમ્બર ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ ભીલવાડા મહિલા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, ભીલવાડા (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે.
સપ્ટે 07, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન)
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 20
07 સપ્ટેમ્બર 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ ૫૬ સહીત કલમ 35-એ હેઠળ નિર્દેશો - અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI) સંતુષ્ટ છે કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ 56 સહીત કલમ 35A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ અલવર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, અલવર (રાજસ્થાન) ને જારી કરેલ નિર્દેશોની કામગીરીના સમયને વિસ્તારવો એ જાહેર હિતમાં જરૂરી છે. તારીખ 1 સપ્ટેમ્બર, 20
સપ્ટે 04, 2017
ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા
સપ્ટેમ્બર 04, 2017 ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા 1 સપ્ટેમ્બર, 2017 થી ડૉ. અમાર્ત્ય લાહિરી CAFRAL ના ડિરેક્ટર તરીકે જોડાયા છે. આ અગાઉ તેઓ રોયલ બેન્ક ખાતે ફેકલ્ટી રિસર્ચ પ્રોફેસર અને વેન્કુવર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા ખાતે ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડિરેક્ટર હતા. ડૉ. લાહિરી એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન રિસર્ચમાં ઇન્ડિયન રિસર્ચની ‘જોહલ’ ચેર પર પણ હતા. યુનિવર્સિટી ઓફ બ્રિટીશ
સપ્ટેમ્બર 04, 2017 ડૉ. અમાર્ત્ય લાહિરી, સેન્ટર ફોર એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ રિસર્ચ એન્ડ લર્નિંગ (સીએફઆરએએલ) ના ડિરેક્ટર તરીકે જોડાયા 1 સપ્ટેમ્બર, 2017 થી ડૉ. અમાર્ત્ય લાહિરી CAFRAL ના ડિરેક્ટર તરીકે જોડાયા છે. આ અગાઉ તેઓ રોયલ બેન્ક ખાતે ફેકલ્ટી રિસર્ચ પ્રોફેસર અને વેન્કુવર સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયા ખાતે ગ્રેજ્યુએટ સ્ટડીઝના ડિરેક્ટર હતા. ડૉ. લાહિરી એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એશિયન રિસર્ચમાં ઇન્ડિયન રિસર્ચની ‘જોહલ’ ચેર પર પણ હતા. યુનિવર્સિટી ઓફ બ્રિટીશ
ઑગસ્ટ 31, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો - મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
31 ઓગસ્ટ 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર રિઝર્વ બેન્કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ નાં આદેશ અનુસાર મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે (એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી) નિર્દેશો જારી કર્યા હતા જેમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ નાં રોજ જારી કરેલ અનુગામી આદેશ દ્વારા સુધારા વધા
31 ઓગસ્ટ 2017 બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર રિઝર્વ બેન્કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ નાં આદેશ અનુસાર મરાઠા સહકારી બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને ૬ મહિનાના સમય માટે (એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭ સુધી) નિર્દેશો જારી કર્યા હતા જેમાં ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ નાં રોજ જારી કરેલ અનુગામી આદેશ દ્વારા સુધારા વધા
ઑગસ્ટ 31, 2017
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આર.બી.આઈ.) એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 22 સહિત બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 અનુસાર તારીખ 11 ઓગસ્ટ 2017 ના આદેશ અનુસાર હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., હરદોઈ, ઉત્તર પ્રદેશનું બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવા અંગેનું લાઇસન્સ તારીખ 30
૩૧ ઓગસ્ટ ૨૦૧૭ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, હરદોઈ, ઉત્તરપ્રદેશ - નું લાયસન્સ રદ કર્યું આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આર.બી.આઈ.) એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 22 સહિત બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 અનુસાર તારીખ 11 ઓગસ્ટ 2017 ના આદેશ અનુસાર હરદોઈ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., હરદોઈ, ઉત્તર પ્રદેશનું બેન્કિંગ વ્યવસાય ચાલુ રાખવા અંગેનું લાઇસન્સ તારીખ 30
ઑગસ્ટ 30, 2017
ભારતીય રિઝર્વ બેંક તેનો 2016-17 માટે નો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે
તારીખ: 30 ઓગસ્ટ 2017 ભારતીય રિઝર્વ બેંક તેનો 2016-17 માટે નો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે આજે, ભારતીય રિઝર્વ બેંકે તેનો વર્ષ 2016-17 માટેનો વાર્ષિક અહેવાલ, તેના કેન્દ્રીય નિયામક મંડળ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર) નો વૈધાનિક અહેવાલ, પ્રસિદ્ધ કરેલ છે. જોશ જે. કત્તૂર મુખ્ય મહાપ્રબંધક પેસ પ્રકાશન: 2017-2018/579
તારીખ: 30 ઓગસ્ટ 2017 ભારતીય રિઝર્વ બેંક તેનો 2016-17 માટે નો વાર્ષિક અહેવાલ પ્રસિદ્ધ કરે છે આજે, ભારતીય રિઝર્વ બેંકે તેનો વર્ષ 2016-17 માટેનો વાર્ષિક અહેવાલ, તેના કેન્દ્રીય નિયામક મંડળ (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર) નો વૈધાનિક અહેવાલ, પ્રસિદ્ધ કરેલ છે. જોશ જે. કત્તૂર મુખ્ય મહાપ્રબંધક પેસ પ્રકાશન: 2017-2018/579
ઑગસ્ટ 25, 2017
RBI to ramp up supply of ₹ 200 notes shortly
The Reserve Bank of India introduced the ₹ 200 denomination notes today. Introduction of this denomination is expected to facilitate exchange transactions for the common man and provide complete series of denomination for transactions at the lower end. These notes are available only through select RBI offices and banks as is normal when a new denomination of notes is introduced and the supply increases gradually. However, the production of these notes is being ramped
The Reserve Bank of India introduced the ₹ 200 denomination notes today. Introduction of this denomination is expected to facilitate exchange transactions for the common man and provide complete series of denomination for transactions at the lower end. These notes are available only through select RBI offices and banks as is normal when a new denomination of notes is introduced and the supply increases gradually. However, the production of these notes is being ramped
ઑગસ્ટ 24, 2017
ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે
તારીખ: 24 ઓગસ્ટ, 2017 ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર CoR નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1 મે. એસ.આર.એફ. હાયર પરચેઝ પ્રા. લી. 197,
તારીખ: 24 ઓગસ્ટ, 2017 ભારતીય રિઝર્વ બેંક 2 ગેર બેંકિંગ વિત્તિય કંપનીઓ (NBFCs) નું નોંધણીનું પ્રમાણ પત્ર રદ કરે છે ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની બે ગેર બેંકિંગ વિત્તીય કંપનીઓ (NBFCs) નું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે. અનુ. નંબર કંપની નું નામ રજીસ્ટર્ડ કાર્યાલય નું સરનામું નોંધણી પ્રમાણપત્ર નંબર CoR નંબર જારી કર્યું રદ કરવાના આદેશ ની તારીખ 1 મે. એસ.આર.એફ. હાયર પરચેઝ પ્રા. લી. 197,
ઑગસ્ટ 24, 2017
ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા
24 ઓગસ્ટ, 2017 ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના લોકલ બોર્ડના સભ્ય તરીકે ડૉ. નચિકેત મધુસુદન મોરની પુનઃ નિમણૂક કરી છે અને તેમને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. ડૉ. મોરની નિમણૂંક 24 મી ઓગષ્ટ, 2017 થી અમલમાં આવશે અને તે ચાર વર્ષ અથવા અન્ય હુક
24 ઓગસ્ટ, 2017 ડૉ. નચિકેત મધુસુદન મોર, કેન્દ્રિય બોર્ડ ના નિયામક તરીકે નામાંકિત થયા અને ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના સ્થાનિક બોર્ડ ના સભ્ય તરીકે ફરી નિમાયા. કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વીય ક્ષેત્ર ના લોકલ બોર્ડના સભ્ય તરીકે ડૉ. નચિકેત મધુસુદન મોરની પુનઃ નિમણૂક કરી છે અને તેમને ભારતીય રિઝર્વ બેન્કના કેન્દ્રીય બોર્ડ ઓફ ડિરેક્ટર ના ડિરેક્ટર તરીકે નામાંકિત કર્યા છે. ડૉ. મોરની નિમણૂંક 24 મી ઓગષ્ટ, 2017 થી અમલમાં આવશે અને તે ચાર વર્ષ અથવા અન્ય હુક
ઑગસ્ટ 24, 2017
RBI Introduces ₹ 200 denomination banknote
The Reserve Bank of India will issue on August 25, 2017 ₹ 200 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India from select RBI offices, and some banks. The new denomination has Motif of Sanchi Stupa on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Bright Yellow. The note has other designs, geometric patterns aligning with the overall colour schem
The Reserve Bank of India will issue on August 25, 2017 ₹ 200 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India from select RBI offices, and some banks. The new denomination has Motif of Sanchi Stupa on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Bright Yellow. The note has other designs, geometric patterns aligning with the overall colour schem
ઑગસ્ટ 24, 2017
Reserve Bank says introduction of ₹ 200 notes will facilitate ease of transactions
Introduction of a new currency denomination and design is done keeping in consideration various factors like ease of transactions for the common man, replacement of soiled banknotes, inflation and the need for combating counterfeiting. Providing the Missing Link The optimal system of denominations of currency (coins and notes) is one that would minimize the number of denominations and concurrently increase the probability of proffering exact change. So, what should be
Introduction of a new currency denomination and design is done keeping in consideration various factors like ease of transactions for the common man, replacement of soiled banknotes, inflation and the need for combating counterfeiting. Providing the Missing Link The optimal system of denominations of currency (coins and notes) is one that would minimize the number of denominations and concurrently increase the probability of proffering exact change. So, what should be
ઑગસ્ટ 23, 2017
Reserve Bank of India withdraws Directions on Sri Bharathi Co-operative Urban Bank Limited, Hyderabad, Telangana State
The Reserve Bank of India (RBI) had issued directions under Section 35A read with Section 56 of Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies) to Sri Bharathi Co-operative Urban Bank Ltd., Hyderabad, vide Directive dated August 24, 2016. The Directions were effective from close of business on August 29, 2016 and extended up to August 31, 2017. Reserve Bank, on being satisfied that in the public interest it is necessary to do so, in exercise of
The Reserve Bank of India (RBI) had issued directions under Section 35A read with Section 56 of Banking Regulation Act, 1949 (As applicable to Co-operative Societies) to Sri Bharathi Co-operative Urban Bank Ltd., Hyderabad, vide Directive dated August 24, 2016. The Directions were effective from close of business on August 29, 2016 and extended up to August 31, 2017. Reserve Bank, on being satisfied that in the public interest it is necessary to do so, in exercise of
ઑગસ્ટ 18, 2017
RBI Introduces 50 banknote in Mahatma Gandhi (New) Series
The Reserve Bank of India will shortly issue ₹ 50 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India. The new denomination has motif of Hampi with Chariot on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Fluorescent Blue. The note has other designs, geometric patterns aligning with the overall colour scheme, both at the obverse and reverse. All the
The Reserve Bank of India will shortly issue ₹ 50 denomination banknotes in the Mahatma Gandhi (New) Series, bearing signature of Dr. Urjit R. Patel, Governor, Reserve Bank of India. The new denomination has motif of Hampi with Chariot on the reverse, depicting the country’s cultural heritage. The base colour of the note is Fluorescent Blue. The note has other designs, geometric patterns aligning with the overall colour scheme, both at the obverse and reverse. All the
ઑગસ્ટ 11, 2017
RBI Clarifies On Quality Control Measures In Currency Note Printing
The process and system followed for production of Indian banknotes are at par with the best practices adopted globally. In line with the same, banknote quality is maintained well within the various tolerance parameters for dimension, placement of design, print features etc. The currency printing presses are equipped with state of the art machinery, documented systems and technically qualified personnel through which quality control is ensured at each stage of banknote
The process and system followed for production of Indian banknotes are at par with the best practices adopted globally. In line with the same, banknote quality is maintained well within the various tolerance parameters for dimension, placement of design, print features etc. The currency printing presses are equipped with state of the art machinery, documented systems and technically qualified personnel through which quality control is ensured at each stage of banknote
ઑગસ્ટ 10, 2017
આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી
10 ઓગસ્ટ 2017 આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડે તેની આજે યોજાયેલી બેઠકમાં, 30 જૂન, 2017 ના રોજ પૂરા થતાં વર્ષ માટે ભારત સરકારને ₹ 306.59 અબજનાં અધિશેષ ની તબદીલી ની મંજૂરી આપી હતી. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2017-2018/414
10 ઓગસ્ટ 2017 આરબીઆઇ એ ભારત સરકારને અધિશેષ (surplus) ની રકમ તબદીલ (transfer) કરી રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બોર્ડે તેની આજે યોજાયેલી બેઠકમાં, 30 જૂન, 2017 ના રોજ પૂરા થતાં વર્ષ માટે ભારત સરકારને ₹ 306.59 અબજનાં અધિશેષ ની તબદીલી ની મંજૂરી આપી હતી. જોસ જે. કટ્ટુર મુખ્ય મહા પ્રબંધક પ્રેસ પ્રકાશન: 2017-2018/414
ઑગસ્ટ 08, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન
ઓગસ્ટ 08.2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં નવ તબક્કા માં કુલ ₹ 6030 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નંબર મા
ઓગસ્ટ 08.2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ-ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં નવ તબક્કા માં કુલ ₹ 6030 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ વિવિધ કારણોસર, અન્ય કારણો ઉપરાંત, નામ અને PAN નંબર મા
ઑગસ્ટ 03, 2017
Sovereign Gold Bond - Dematerialisation
The Reserve Bank of India, in consultation with the Government of India, has issued eight tranches of Sovereign Gold Bonds for a total value of ₹ 5400 crore till date. Investors in these bonds have been provided with the option of holding them in physical or dematerialized form. The requests for dematerialization have largely been processed successfully. A set of records, however, could not be processed for various reasons such as mismatches in names and PAN numbers,
The Reserve Bank of India, in consultation with the Government of India, has issued eight tranches of Sovereign Gold Bonds for a total value of ₹ 5400 crore till date. Investors in these bonds have been provided with the option of holding them in physical or dematerialized form. The requests for dematerialization have largely been processed successfully. A set of records, however, could not be processed for various reasons such as mismatches in names and PAN numbers,
ઑગસ્ટ 02, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી
૨ ઓગસ્ટ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે કે જાહેર હિતમાં તારીખ 29 ઓક્ટોબર 2012 નાં રોજ ધી ભોપાલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, ભોપાલ (મધ્યપ્રદેશ) ને જારી કરેલ નિર્દેશો જે તારીખ 25 જાન્યુઆરી 2017 ની માર્ગદર્શિકા મુજબ, અને જેને 31 જુલાઇ 2017 સુધી લંબાવવામાં આવેલ , તે સમયગાળો વધારવો જરૂરી
૨ ઓગસ્ટ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ) ની કલમ 35 A હેઠળ નિર્દેશો – ધી ભોપાલ નાગરિક સહકારી બેંક લિ., ભોપાલ - અવધિ લંબાવી આથી જનતાની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે કે જાહેર હિતમાં તારીખ 29 ઓક્ટોબર 2012 નાં રોજ ધી ભોપાલ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ, ભોપાલ (મધ્યપ્રદેશ) ને જારી કરેલ નિર્દેશો જે તારીખ 25 જાન્યુઆરી 2017 ની માર્ગદર્શિકા મુજબ, અને જેને 31 જુલાઇ 2017 સુધી લંબાવવામાં આવેલ , તે સમયગાળો વધારવો જરૂરી
ઑગસ્ટ 02, 2017
વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક
તારીખ : ઓગસ્ટ 02, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક 1. નાણાકીય નીતિ ટ્રાન્સમિશન ની સૂધારણા માટે ના પગલાઓ : નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા માટે એપ્રિલ 2016 માં દાખલ કરેલી ‘ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ’ (MCLR) સિસ્ટમ સંપૂર્ણ રીતે સંતોષકારક ન હતી છતાં પણ તેનો ‘બેઝ રેટ સિસ્ટમ’ ઉપર ફાયદો હતો. નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા અને બૅન્ક ધિરાણ દર ને બજાર નિર્ધારિત બેન્ચમાર્ક સાથે સીધા લિન્ક કરવાના અન્વેષણ ના પરિપ્રેક્ષ્યમાં MCLR ના
તારીખ : ઓગસ્ટ 02, 2017 વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઑ પર નિવેદન, ભારતીય રિઝર્વ બેંક 1. નાણાકીય નીતિ ટ્રાન્સમિશન ની સૂધારણા માટે ના પગલાઓ : નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા માટે એપ્રિલ 2016 માં દાખલ કરેલી ‘ માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટ’ (MCLR) સિસ્ટમ સંપૂર્ણ રીતે સંતોષકારક ન હતી છતાં પણ તેનો ‘બેઝ રેટ સિસ્ટમ’ ઉપર ફાયદો હતો. નાણાકીય ટ્રાન્સમિશન ની સુધારણા અને બૅન્ક ધિરાણ દર ને બજાર નિર્ધારિત બેન્ચમાર્ક સાથે સીધા લિન્ક કરવાના અન્વેષણ ના પરિપ્રેક્ષ્યમાં MCLR ના
ઑગસ્ટ 02, 2017
તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો
૨ ઓગસ્ટ ૨૦૧૭ તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંકનાં નીચે મુજબના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે. તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.૨,00,000/- (રૂપિયા બે લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ૧. ડિરેક્ટ
૨ ઓગસ્ટ ૨૦૧૭ તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર દંડ લાદવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, રિઝર્વ બેંકનાં નીચે મુજબના સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે. તિરુમાલા કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.૨,00,000/- (રૂપિયા બે લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ૧. ડિરેક્ટ
ઑગસ્ટ 02, 2017
તૃતીય પખવાડિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ
02 ઑગસ્ટ, 2017 તૃતીય પખવાડિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ની મળેલી તેની બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: તાત્કાલિક અસર થી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.25 થી 6.00 ટકા કરવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા સુધી સંતુલિત છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ
02 ઑગસ્ટ, 2017 તૃતીય પખવાડિક મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટ, 2017-18 ભારતીય રિઝર્વ બેન્ક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઠરાવ, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ ની મળેલી તેની બેઠકમાં હાલની અને વિકસતી મેક્રોઇકોનોમિક પરિસ્થિતિ ના મૂલ્યાંકન ને આધારે નિર્ણય લીધો: તાત્કાલિક અસર થી લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) હેઠળ પોલિસી રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 6.25 થી 6.00 ટકા કરવો. પરિણામે, એલએએફ હેઠળ રિવર્સ રેપો રેટ 5.75 ટકા સુધી સંતુલિત છે, અને સીમાંત સ્થાયી સુવિધા (એમએસએફ
ઑગસ્ટ 01, 2017
નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો
૧ ઑગસ્ટ ૨૦૧૭ નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી)ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈના કેવાયસી / એએમએલના પગલાં માટેના સૂચનો / દિશાનિર્દેશો અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 26-A નાં ઉલ્લંઘન કરવા માટે નગર સહકારી બેન્ક લિમિટેડ, ઇટાવા પર રૂ.20,000/- (વીસ હજાર રૂપિયા માત્ર)
૧ ઑગસ્ટ ૨૦૧૭ નગર સહકારી બેન્ક લિમિટેડ, ઈટાવા ને દંડ કરવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (સી)ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈના કેવાયસી / એએમએલના પગલાં માટેના સૂચનો / દિશાનિર્દેશો અને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (જે સહકારી મંડળીઓને લાગુ પડે છે) ની કલમ 26-A નાં ઉલ્લંઘન કરવા માટે નગર સહકારી બેન્ક લિમિટેડ, ઇટાવા પર રૂ.20,000/- (વીસ હજાર રૂપિયા માત્ર)
જુલાઈ 31, 2017
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો - ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર
૩૧ જુલાઇ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૪ નાં આદેશ UBD.CO.BSD-I.No.D-34/12.22.035/2013-14 અનુસાર ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તા. 2 મે 2014 ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં દિશાનિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી આદેશો, છેલ્લે તા. 27 મી જાન્યુઆરી, 2017 ના આદેશ DCBR.CO.AID.No.D-27/12
૩૧ જુલાઇ ૨૦૧૭ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓ પર લાગુ મુજબ) ની કલમ 35A હેઠળ દિશા નિર્દેશો- ધી સીકેપી કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્ર તારીખ ૩૦ એપ્રિલ ૨૦૧૪ નાં આદેશ UBD.CO.BSD-I.No.D-34/12.22.035/2013-14 અનુસાર ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, મુંબઈ, મહારાષ્ટ્રને તા. 2 મે 2014 ના રોજ કારોબારની સમાપ્તિથી અમલમાં દિશાનિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશોની માન્યતા અનુગામી આદેશો, છેલ્લે તા. 27 મી જાન્યુઆરી, 2017 ના આદેશ DCBR.CO.AID.No.D-27/12
જુલાઈ 31, 2017
ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 200 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઈ 31, 2017
ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો
31 જુલાઇ, 2017 ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો 31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે: નામ વિભાગ શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન 2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર) 3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.) 4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર) 5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર) 6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ) 7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ) 8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ) 9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ
31 જુલાઇ, 2017 ડીજી (નાયબ ગવર્નર) ના પોર્ટફોલિયો 31 મી જુલાઇ, 2017 થી નાયબ ગવર્નરના પોર્ટફોલિયોનું વિતરણ નીચે મુજબ રહેશે: નામ વિભાગ શ્રી એન.એસ. વિશ્વનાથન 1. સંકલન 2. બૅન્કિંગ નિયમન વિભાગ (ડીબીઆર) 3. સંચાર વિભાગ (ડી.ઑ.સી.) 4. સહકારી બેન્કિંગ નિયમન વિભાગ (ડીસીબીઆર) 5. નોન-બેન્કિંગ નિયમન વિભાગ (ડીએનબીઆર) 6. બૅન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીબીએસ) 7. સહકારી બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીસીબીએસ) 8. નોન-બેન્કિંગ પર્યવેક્ષણ વિભાગ (ડીએનબીએસ) 9. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ
જુલાઈ 31, 2017
ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઇ 31, 2017 ભારતીય રિઝર્વ બેન્કે યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર નાણાકીય દંડ લાદયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા જુલાઈ 26, 2017 ના રોજ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ‘તમારા ગ્રાહકને જાણો’ (કેવાયસી) નિયમો નાં નિર્દેશોનું પાલન ન કરવા માટે ₹ 100 લાખ નો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના સેક્શન 46 (4) (i) સહીત, આરબીઆઈ અધિનિયમ ની કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ સત્તાધિકારીત સત્તાનો ઉપયોગ કરીને, બેંક દ્વારા
જુલાઈ 31, 2017
Annual Conference of Banking Ombudsmen 2017 – July 25, 2017
The Annual Conference of Banking Ombudsmen was held at Mumbai on July 25, 2017. Shri S S Mundra, Deputy Governor, Reserve Bank of India (RBI) inaugurated the Conference. In addition to the Banking Ombudsmen, the conference was attended by Chief Executives of SBI, ICICI Bank, HDFC Bank, PNB, Indian Bank Association (IBA), Banking Codes and Standards Board of India (BCSBI) and heads of concerned regulatory and supervisory departments of the RBI. The Deputy Governor (DG)
The Annual Conference of Banking Ombudsmen was held at Mumbai on July 25, 2017. Shri S S Mundra, Deputy Governor, Reserve Bank of India (RBI) inaugurated the Conference. In addition to the Banking Ombudsmen, the conference was attended by Chief Executives of SBI, ICICI Bank, HDFC Bank, PNB, Indian Bank Association (IBA), Banking Codes and Standards Board of India (BCSBI) and heads of concerned regulatory and supervisory departments of the RBI. The Deputy Governor (DG)
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક ન
જુલાઈ 28, 2017
આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 ઓગસ્ટ 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લી. ગાઝીયાબાદ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 ઓગસ્ટ 2017 સુધી વધુ એક મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બે
જુલાઈ 28, 2017
મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઇ 28, 2017 મહારાષ્ટ્ર રાજ્યમાં ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેન્કો રવિવાર (જુલાઇ 30, 2017) નાં રોજ તેમની શાખાઓ ખુલ્લી રાખશે. ખેડૂતો પાસેથી પાક વીમાની ઉઘરાણી ને સરળ બનાવવા માટે, પ્રાદેશિક ગ્રામ્ય બેંકો અને સહકારી બેંકો સહિત તમામ બૅન્કોને, ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં તેમની શાખાઓને રવિવારે જુલાઇ 30, 2017 ના રોજ ખુલ્લી રાખવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ બેંક શાખા સોમવારે સાપ્તાહિક રજા તરીકે પાળતી હોય, તો તે બેંકની શાખા સોમવાર, 31 જુલાઇ, 2017 ના રોજ ખુલ્લ
જુલાઈ 19, 2017
મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, .2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 19, 2017 મહાત્મા ગાંધી સીરીઝ -2005 ની, ₹.2૦/- ના મુલ્ય ની નંબર પેનલ માં ‘S” ઇન્સેટ કરેલી અને ગવર્નર ડૉ.ઊર્જિત પટેલ ની સહી ધરાવતી બેંક નોટ ઇસ્યુ કરવા અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ટૂંક સમય માં મહાત્મા ગાંધી સીરીઝ ની ₹.2૦/- ના મુલ્ય ની બન્ને નંબર પેનલ માં ‘S“ ઇન્સેટ કરેલી બેંક નોટ ઇસ્યુ કરવામાં આવશે. આ ઇસ્યુ થનાર બેંક નોટ ની ડીઝાઇન બદ્ધી રીતે આજ સીરીઝ ની અગાઉ ઇસ્યુ કરેલી , ₹.2૦/- ના મુલ્ય બેંક નોટ જેવીજ રહેશે. (વધુ વિગત માટે તારીખ 15 સપ્ટેમ્બર, 2016 ના પ્રેસ પ્રક
જુલાઈ 18, 2017
RBI cancels Certificate of Registration of 8 NBFCs
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following eight non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Sehajpal Estates & Finance Pvt. Ltd. Nawanshahar Main Road, VPO – Aur Doaba – 144417 (Punjab) B-06.00300 June 28, 2000
The Reserve Bank of India (RBI) has cancelled the certificate of registration of the following eight non-banking financial companies (NBFCs) in exercise of the powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934. Sr. No. Name of the Company Registered Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Sehajpal Estates & Finance Pvt. Ltd. Nawanshahar Main Road, VPO – Aur Doaba – 144417 (Punjab) B-06.00300 June 28, 2000
જુલાઈ 18, 2017
10 NBFCs surrender their Certificate of Registration to RBI
The following NBFCs have surrendered the Certificate of Registration granted to them by the Reserve Bank of India. The Reserve Bank of India, in exercise of powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934, has therefore cancelled their Certificate of Registration. Sr. No. Name of the Company Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Galaxy Granites (India) Pvt. Ltd. (Presently Guiness Commodities Private Limit
The following NBFCs have surrendered the Certificate of Registration granted to them by the Reserve Bank of India. The Reserve Bank of India, in exercise of powers conferred on it under Section 45-IA (6) of the Reserve Bank of India Act, 1934, has therefore cancelled their Certificate of Registration. Sr. No. Name of the Company Office Address CoR No. Issued On Cancellation Order Date 1 M/s Galaxy Granites (India) Pvt. Ltd. (Presently Guiness Commodities Private Limit
જુલાઈ 14, 2017
શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર ચીફ જનરલ મેનેજરપ્રેસ પ્રકાશન : 2017-2018/134
જુલાઇ 14, 2017 શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નીમણુંક ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં થઇ કેંદ્ર સરકારે, શ્રી શકિતકાંત દાસ ને બદલે શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ, સચિવ, આર્થિક બાબતોનો વિભાગ, નાણાં મંત્રાલય, નવી દિલ્હી ની નિમણૂંક ડિરેક્ટર તરીકે ભારતીય રિઝર્વ બેન્ક ના કેન્દ્રીય બોર્ડ માં કરી છે. શ્રી સુભાષ ચંદ્ર ગર્ગ ની નિમણૂંક, અન્ય હુકમ થતાં સુધી, તારીખ જુલાઇ 12, 2017 થી અમલમાં આવશે. જોસ જે. કટ્ટુર ચીફ જનરલ મેનેજરપ્રેસ પ્રકાશન : 2017-2018/134
જુલાઈ 11, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of June 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of June 2017. Shailaja Singh Assistant General Manager Press Release: 2017-2018/103
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of June 2017. Shailaja Singh Assistant General Manager Press Release: 2017-2018/103
જુલાઈ 11, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ)
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે
તારીખ : જુલાઈ 11, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશો – ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ભારતીય રિઝર્વ બેંકને જાહેર જનતા ના હિત માં સંતોષ કારક લાગ્યું છે કે ગોમતી નગરીયા સહકારી બેંક લી.,જૌનપુર (ઉત્તર પ્રદેશ) ને કેટલાક નિર્દેશો આપવા જરૂરી છે. તદ અનુસાર, ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે
જુલાઈ 10, 2017
સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઇ 10, 2017 સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગેલ છે કે જાહેર જનતા ના હિત માં સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ ને આપવામાં આવેલ તારીખ 28 માર્ચ, 2014 ના નિર્દેશો ને તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દ
તારીખ : જુલાઇ 10, 2017 સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ - બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 કલમ ૫૬ સાથે વાંચન માં લેતાં કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગેલ છે કે જાહેર જનતા ના હિત માં સૂરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લી., સૂરી, વેસ્ટ બેન્ગાલ ને આપવામાં આવેલ તારીખ 28 માર્ચ, 2014 ના નિર્દેશો ને તારીખ 30 ડીસેમ્બર 2016 ના નિર્દ
જુલાઈ 10, 2017
Corrigendum
The Reserve Bank of India had issued a Press Release on June 13, 2017 bearing reference number 2016-2017/3363 (“Press Release”) titled 'RBI identifies Accounts for Reference by Banks under the Insolvency and Bankruptcy Code (IBC)’. The third line of paragraph no. 5 of the Press Release, which reads as follows: “5. ...Such cases will be accorded priority by the National Company Law Tribunal (NCLT).” stands deleted. The remaining contents of the Press Release remain unc
The Reserve Bank of India had issued a Press Release on June 13, 2017 bearing reference number 2016-2017/3363 (“Press Release”) titled 'RBI identifies Accounts for Reference by Banks under the Insolvency and Bankruptcy Code (IBC)’. The third line of paragraph no. 5 of the Press Release, which reads as follows: “5. ...Such cases will be accorded priority by the National Company Law Tribunal (NCLT).” stands deleted. The remaining contents of the Press Release remain unc
જુલાઈ 06, 2017
આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 06, 2017 આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 7 જુલાઈ 2017 થી 6 નવેમ્બર 2017 સુધી વધુ ચાર મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 7 જુલાઈ 2015 થી આ બેંક
તારીખ : જુલાઈ 06, 2017 આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 7 જુલાઈ 2017 થી 6 નવેમ્બર 2017 સુધી વધુ ચાર મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 7 જુલાઈ 2015 થી આ બેંક
જુલાઈ 06, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II
જુલાઇ 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જુલાઇ 10-14 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ જુલાઇ 28, 2017 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એ
જુલાઇ 06, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર સાથે પરામર્શ કરી ને સૉવરીન સુવર્ણ બોન્ડ્સ, 2017-18 શ્રેણી-II જારી કરવા નું નક્કી કર્યું છે. બોન્ડ માટે ની અરજીઓ જુલાઇ 10-14 સુધી સ્વીકારવામાં આવશે. બોન્ડ્સ જુલાઇ 28, 2017 ના રોજ જારી કરવામાં આવશે. બોન્ડ્સ નું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરશન ઓફ ઈન્ડિયા (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને રજિસ્ટર્ડ સ્ટોક એક્ષ્ચેંજો જેમ કે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ, બોમ્બે સ્ટોક એ
જુલાઈ 04, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 04, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગતા જાહેર જનતા ના હિત માં અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ 1 એપ્રિલ 2013 તથા ત્યાર બાદ કરેલા નિર્દેશો, છેલ્લે 29 ડીસેમ્બર 2016 ના ઇસ્યુ કરેલ નિર્દેશો ની મુદત માં વધુ 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. તદ અન
તારીખ : જુલાઈ 04, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ સમગ્ર નિર્દેશો ની મુદત માં કરવામાં આવેલ વધારો આથી જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે કે રિઝર્વ બેંકને સંતોષ કારક લાગતા જાહેર જનતા ના હિત માં અમરનાથ કો-ઓપરેટીવ બેંક લી. બેંગ્લોર ને આપવામાં આવેલ 1 એપ્રિલ 2013 તથા ત્યાર બાદ કરેલા નિર્દેશો, છેલ્લે 29 ડીસેમ્બર 2016 ના ઇસ્યુ કરેલ નિર્દેશો ની મુદત માં વધુ 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. તદ અન
જુલાઈ 03, 2017
લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં દંડ
તારીખ : જુલાઈ 03, 2017 લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ની માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર રૂ. 3,00,000/- (અંકે રૂપિયા ત્
તારીખ : જુલાઈ 03, 2017 લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ની માર્ગદર્શિકા ના ઉલ્લંઘન માટે લક્ષ્મી મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત, રાયપુર ઉપર રૂ. 3,00,000/- (અંકે રૂપિયા ત્
જૂન 30, 2017
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning July 01, 2017
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning July 01, 2017 will be 9.22 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the averag
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning July 01, 2017 will be 9.22 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the averag
જૂન 30, 2017
ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
જૂન 30, 2017 ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ફિનો પેમેન્ટસ બેંક લિમિટેડે પેમેન્ટ બેંક તરીકે કામગીરી શરૂ કરી છે જે 30 જૂન, 2017 થી અમલમાં છે. રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટ બેંકના વ્યવસાયનું સંચાલન કરવા આ બેંકને લાઇસન્સ જારી કર્યું છે ફિનો પે ટેક લિમિટેડ (FINO Pay Tech Limited), નવી મુંબઈ, 11 અરજદારો પૈકીની એક હતી જેને ઓગસ્ટ 19, 2015 ની અખબારી યાદી માં જાહેર કર્યા મુજબ પેમેન્ટ બેંક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મં
જૂન 30, 2017 ફીનો પેમેન્ટસ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ફિનો પેમેન્ટસ બેંક લિમિટેડે પેમેન્ટ બેંક તરીકે કામગીરી શરૂ કરી છે જે 30 જૂન, 2017 થી અમલમાં છે. રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ ભારતમાં પેમેન્ટ બેંકના વ્યવસાયનું સંચાલન કરવા આ બેંકને લાઇસન્સ જારી કર્યું છે ફિનો પે ટેક લિમિટેડ (FINO Pay Tech Limited), નવી મુંબઈ, 11 અરજદારો પૈકીની એક હતી જેને ઓગસ્ટ 19, 2015 ની અખબારી યાદી માં જાહેર કર્યા મુજબ પેમેન્ટ બેંક સ્થાપવા માટે સૈદ્ધાંતિક મં
જૂન 30, 2017
ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો "ઓન ટેપ" માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા
જૂન ૩૦, ૨૦૧૭ ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજે ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. આજના દિવસ સુધી યુએઈ એક્ષ્ચેન્જ અને ફાઇનૅન્શિયલ સર્વિસીઝ લિમિટેડ નું આવેદન ભારતીય રિઝર્વ બેન્કને મળ્યું હતું ધ્યાન દોરીયે છે કે ખાનગી ક્ષેત્રમાં યુનિવર્સલ બૅકના લાઇસેંસ માટેની 'ઓન ટેપ' માર્ગર્દિશકા ૧ ઓગ
જૂન ૩૦, ૨૦૧૭ ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા જાહેર કરવામાં આવ્યા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આજે ખાનગી ક્ષેત્રના આવેદકોના યુનિવર્સલ બૅક માટેના નામો 'ઓન ટેપ' માર્ગર્દિશકા હેઠળ જાહેર કરવામાં આવ્યા છે. આજના દિવસ સુધી યુએઈ એક્ષ્ચેન્જ અને ફાઇનૅન્શિયલ સર્વિસીઝ લિમિટેડ નું આવેદન ભારતીય રિઝર્વ બેન્કને મળ્યું હતું ધ્યાન દોરીયે છે કે ખાનગી ક્ષેત્રમાં યુનિવર્સલ બૅકના લાઇસેંસ માટેની 'ઓન ટેપ' માર્ગર્દિશકા ૧ ઓગ
જૂન 30, 2017
કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી
તારીખ : જુન 30, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ / પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે .જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝન
તારીખ : જુન 30, 2017 કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ દ્વારા બિન સભ્યો પાસેથી થાપણો સ્વીકારવામાં આવેછે તે અંગે ચેતવણી ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે કેટલીક કો-ઓપરેટીવ સોસાયટીઓ / પ્રાયમરી કો-ઓપરેટીવ સોસાયટીઓ બિન સભ્યો / નોમિનલ સભ્યો /એસોસિએટ સભ્યો પાસેથી થાપણો સ્વીકારે છે .જાહેર જનતા ને આથી ચેતવવામાં આવે છે કે આવી કો-ઓપરેટીવ સોસાયટીઓ ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) અંતર્ગત કોઈ લાયસન્સ આપવામાં આવેલ નથી કે તેઓ બેન્કિંગ બીઝન
જૂન 30, 2017
ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત
તારીખ : જુન 30, 2017 ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવેછે કે તારીખ 20 જુન, 2017 ના ઓર્ડર દ્વારા ભારતીય રિઝર્વ બેંકે ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, 7-2-148, મોંડા માર્કેટ, સિકન્દરાબાદ 500 003 નું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949- (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 22 અંતર્ગત બેન્કિંગ નો
તારીખ : જુન 30, 2017 ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, સિકન્દરાબાદ નું બેન્કિંગ નો ધંધો કરવાનું લાયસન્સ રદ કરવા બાબત જાહેર જનતાની જાણ માટે સૂચિત કરવામાં આવેછે કે તારીખ 20 જુન, 2017 ના ઓર્ડર દ્વારા ભારતીય રિઝર્વ બેંકે ગોકુલ કો-ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ, 7-2-148, મોંડા માર્કેટ, સિકન્દરાબાદ 500 003 નું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે વાંચન માં લેતાં, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949- (કો-ઓપરેટીવ સોસાયટીઓ ને લાગુ પડે તે મુજબ) ની કલમ 22 અંતર્ગત બેન્કિંગ નો
જૂન 29, 2017
અધિકૃતતા પ્રમાણપત્ર રદ્દ - મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ
જુલાઈ ૦૫, ૨૦૧૭ અધિકૃતતા પ્રમાણપત્ર રદ્દ - મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ ભારતીય રિઝર્વ બેંકે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ ૨૦૦૭ હેઠળ મળેલા અધિકાર અન્વયે મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા સ્વેછિક રીતે તેમનું અધિકૃતતા નો પ્રમાણપત્ર (સીઓએ) પરત / સરેન્ડર કરતા, તેમનું પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર (પીએસઓ) તરીકેનું અધિકાર પત્ર રદ્દ કર્યું છે . કંપનીનું નામ રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું સી.ઓ.એ ન. અને તારીખ પ્રાધિક્રત પેમેન્ટ સિસ્ટમ રદ્દીકરણની તારીખ એટમ ટેક્નોલોજીસ લિમિટેડ, મુંબઈ એફટી
જુલાઈ ૦૫, ૨૦૧૭ અધિકૃતતા પ્રમાણપત્ર રદ્દ - મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ ભારતીય રિઝર્વ બેંકે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ ૨૦૦૭ હેઠળ મળેલા અધિકાર અન્વયે મેં. એટમ ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા સ્વેછિક રીતે તેમનું અધિકૃતતા નો પ્રમાણપત્ર (સીઓએ) પરત / સરેન્ડર કરતા, તેમનું પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર (પીએસઓ) તરીકેનું અધિકાર પત્ર રદ્દ કર્યું છે . કંપનીનું નામ રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું સી.ઓ.એ ન. અને તારીખ પ્રાધિક્રત પેમેન્ટ સિસ્ટમ રદ્દીકરણની તારીખ એટમ ટેક્નોલોજીસ લિમિટેડ, મુંબઈ એફટી
જૂન 29, 2017
“શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે . ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે
તારીખ: જુન ૨૯, ૨૦૧૭ “શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. સિક્કાનું વિમોચન ભારતના માનનીય વડા પ્રધાન દ્વારા થયેલ છે. ૨૩ જુન ૨૦૧૭ ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ ૨- વિભાગ ૩-પેટા કલમ (i) – જી.એસ.આર. ૬૪૧(ઇ) મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો
તારીખ: જુન ૨૯, ૨૦૧૭ “શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. સિક્કાનું વિમોચન ભારતના માનનીય વડા પ્રધાન દ્વારા થયેલ છે. ૨૩ જુન ૨૦૧૭ ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ ૨- વિભાગ ૩-પેટા કલમ (i) – જી.એસ.આર. ૬૪૧(ઇ) મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો
જૂન 29, 2017
RBI to work on July 1, 2017 to facilitate clearing/settlements
On account of Reserve Bank’s annual closing of accounts on June 30, 2017 (Reserve Bank’s accounting year being July to June), and July 1, 2017 being a working Saturday, the Reserve Bank of India has decided that it will remain open on July 1, 2017 and the following services will be available as per schedule given below- Services, such as, RTGS/ NEFT, transfer of funds and settlement of securities will be available from 11:00 am onwards; Settlement of funds as well as
On account of Reserve Bank’s annual closing of accounts on June 30, 2017 (Reserve Bank’s accounting year being July to June), and July 1, 2017 being a working Saturday, the Reserve Bank of India has decided that it will remain open on July 1, 2017 and the following services will be available as per schedule given below- Services, such as, RTGS/ NEFT, transfer of funds and settlement of securities will be available from 11:00 am onwards; Settlement of funds as well as
જૂન 23, 2017
ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકિંગ ઓમબડ્સમેન યોજના સુધારે છે-ખોટી રીતે કરેલ વેચાણ,
મોબાઈ /ઈલેક્ટ્રોનિક બૅન્કિંગ ને લગતી (સંબધિત) ફરિયાદો નો સમાવેશ કરે છે
જૂન 23, 2017 ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકિંગ ઓમબડ્સમેન યોજના સુધારે છે-ખોટી રીતે કરેલ વેચાણ, મોબાઈ /ઈલેક્ટ્રોનિક બૅન્કિંગ ને લગતી (સંબધિત) ફરિયાદો નો સમાવેશ કરે છે ભારતીય રિઝર્વ બેન્ક, બેન્કો દ્વારા અન્ય પ્રોડક્ટસ સાથે સાથે વીમો / મ્યુચ્યુઅલ ફંડ / અન્ય-(થર્ડ-third) પાર્ટી ની રોકાણ યોજનાઓ જેવી (વિવિધ) પ્રોડક્ટ્સ ના કરતા વેચાણ ને કારણે ઉદભવેલ ખામીઓ નો સમાવેશ કરવા માટે, બેંકિંગ ઓમબડ્સમેન યોજના 2006, નો વ્યાપ વધારે છે. આ સુધારેલ યોજના અંતર્ગત ગ્રાહક, ભારત માં મોબાઈલ બેંક
જૂન 23, 2017 ભારતીય રિઝર્વ બેંક (RBI) બેંકિંગ ઓમબડ્સમેન યોજના સુધારે છે-ખોટી રીતે કરેલ વેચાણ, મોબાઈ /ઈલેક્ટ્રોનિક બૅન્કિંગ ને લગતી (સંબધિત) ફરિયાદો નો સમાવેશ કરે છે ભારતીય રિઝર્વ બેન્ક, બેન્કો દ્વારા અન્ય પ્રોડક્ટસ સાથે સાથે વીમો / મ્યુચ્યુઅલ ફંડ / અન્ય-(થર્ડ-third) પાર્ટી ની રોકાણ યોજનાઓ જેવી (વિવિધ) પ્રોડક્ટ્સ ના કરતા વેચાણ ને કારણે ઉદભવેલ ખામીઓ નો સમાવેશ કરવા માટે, બેંકિંગ ઓમબડ્સમેન યોજના 2006, નો વ્યાપ વધારે છે. આ સુધારેલ યોજના અંતર્ગત ગ્રાહક, ભારત માં મોબાઈલ બેંક
જૂન 22, 2017
Reserve Bank announces names of the members of Overseeing Committee
The Press Release issued by the Reserve Bank of India on May 22, 2017, outlining the steps taken and those on the anvil pursuant to the promulgation of the Banking Regulation (Amendment) Ordinance, 2017, had inter alia mentioned about the reconstitution of the Overseeing Committee (OC) with an expanded mandate. The Reserve Bank has since brought the OC under its aegis. The OC will, for the present, have five members, including a chairman, and will work through multipl
The Press Release issued by the Reserve Bank of India on May 22, 2017, outlining the steps taken and those on the anvil pursuant to the promulgation of the Banking Regulation (Amendment) Ordinance, 2017, had inter alia mentioned about the reconstitution of the Overseeing Committee (OC) with an expanded mandate. The Reserve Bank has since brought the OC under its aegis. The OC will, for the present, have five members, including a chairman, and will work through multipl
જૂન 21, 2017
મોનેટરી પોલિસી કમિટી (એમ.પી.સી) ની બેઠક, જુન, ૬-૭, ૨૦૧૭
તારીખ: 21 જૂન, 2017 મોનેટરી પોલિસી કમિટી (એમ.પી.સી) ની બેઠક, જુન, ૬-૭, ૨૦૧૭ [રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સુધારેલ અધિનિયમ, 1934 ની કલમ 45-ZB હેઠળ રચાયેલી મોનેટરી પોલિસી કમિટી (એમ.પી.સી) ની પાંચમી બેઠક 6 અને 7 જૂન 2017 ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા, મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. 2. બેઠકમાં તમામ સભ્યો એ હાજરી આપી હતી: ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટ ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ
તારીખ: 21 જૂન, 2017 મોનેટરી પોલિસી કમિટી (એમ.પી.સી) ની બેઠક, જુન, ૬-૭, ૨૦૧૭ [રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અધિનિયમ, 1934 ની કલમ 45 ZL હેઠળ] રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સુધારેલ અધિનિયમ, 1934 ની કલમ 45-ZB હેઠળ રચાયેલી મોનેટરી પોલિસી કમિટી (એમ.પી.સી) ની પાંચમી બેઠક 6 અને 7 જૂન 2017 ના રોજ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા, મુંબઈ ખાતે યોજવામાં આવી હતી. 2. બેઠકમાં તમામ સભ્યો એ હાજરી આપી હતી: ડૉ. ચેતન ઘાટે, પ્રોફેસર, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટ ; ડૉ. પામી દુઆ, ડાયરેક્ટર, દિલ્હી સ્કૂલ ઓફ
જૂન 16, 2017
આરબીઆઇ દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં કરવામાં આવેલ વધારો
તારીખ : જુન 16, 2017 આરબીઆઇ દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં કરવામાં આવેલ વધારો ભારતીય રિઝર્વ બેંક દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં વધુ 4 મહિનાનો વધારો કરેલ છે. સમિક્ષા કર્યા બાદ હવે આ નિર્દેશો 15 ઓક્ટોબર ૨૦૧૭ સુધી માન્ય રહેશે. અગાઉ બેંક તારીખ 16 માર્ચ 2017 થી 15 જુન 2017 સુધી નિર્દેશો હેઠળ હતી. ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,
તારીખ : જુન 16, 2017 આરબીઆઇ દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં કરવામાં આવેલ વધારો ભારતીય રિઝર્વ બેંક દ્વારા નવોદય અર્બન કો-ઓપરેટીવ બેંક લી. નાગપુર, મહારાષ્ટ્ર ને અગાઉ આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં વધુ 4 મહિનાનો વધારો કરેલ છે. સમિક્ષા કર્યા બાદ હવે આ નિર્દેશો 15 ઓક્ટોબર ૨૦૧૭ સુધી માન્ય રહેશે. અગાઉ બેંક તારીખ 16 માર્ચ 2017 થી 15 જુન 2017 સુધી નિર્દેશો હેઠળ હતી. ભારતીય રિઝર્વ બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ,
જૂન 14, 2017
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર
તારીખ : જુન 14, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. તારીખ 07 ડીસેમ્બર, 2016 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત બીજા 6 મહિના સુધી વધારવા માં આવી છે. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે સમીક્ષા કર્યા બા
તારીખ : જુન 14, 2017 બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A અંતર્ગત આપવામાં આવેલ નિર્દેશ- સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર સન્મિત્ર સહકારી બેંક, મર્યાદિત, મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 14 જુન, 2016 ના નિર્દેશ મુજબ 14 જુન, 2016 ના રોજ પુરા થતા ધંધા ની તારીખ થી 6 મહિના માટે નિદર્શન હેઠળ રાખવામાં આવેલ હતી. તારીખ 07 ડીસેમ્બર, 2016 ના ઓર્ડર થી આ નિર્દેશ ની મુદત બીજા 6 મહિના સુધી વધારવા માં આવી છે. જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે સમીક્ષા કર્યા બા
જૂન 14, 2017
પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (મલ્ટી સ્ટેટ), લખનૌ દ્વારા વેબ સાઈટ ઉપર કરવામાં આવતા ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદન બાબત
તારીખ : જુન ૧૪, 2017 પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (મલ્ટી સ્ટેટ), લખનૌ દ્વારા વેબ સાઈટ ઉપર કરવામાં આવતા ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદન બાબત ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે ઉપરોક્ત સોસાયટી તેની વેબ સાઈટ http://prithvisociety.com ઉપર ખોટા નિવેદન કરીને, રિઝર્વ બેંક ના તારીખ 08 ફેબ્રુઆરી 2017 ના પત્ર નં. LK.DCBS.1391/10.10.016/2016-17 ના વિષય વસ્તુ ને ખોટી રીતે ટાંકીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે કે આરબીઆઇએ તેને મલ્ટી સ્ટેટ પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપર
તારીખ : જુન ૧૪, 2017 પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (મલ્ટી સ્ટેટ), લખનૌ દ્વારા વેબ સાઈટ ઉપર કરવામાં આવતા ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદન બાબત ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે ઉપરોક્ત સોસાયટી તેની વેબ સાઈટ http://prithvisociety.com ઉપર ખોટા નિવેદન કરીને, રિઝર્વ બેંક ના તારીખ 08 ફેબ્રુઆરી 2017 ના પત્ર નં. LK.DCBS.1391/10.10.016/2016-17 ના વિષય વસ્તુ ને ખોટી રીતે ટાંકીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે કે આરબીઆઇએ તેને મલ્ટી સ્ટેટ પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપર
જૂન 13, 2017
Issue of ₹ 500 banknotes with inset letter ‘A’
In continuation of issuing of ₹ 500 denomination banknotes in Mahatma Gandhi (new) series from time to time which are currently legal tender, a new batch of banknotes with inset letter “A” in both the number panels, bearing the signature of Dr. Urjit R. Patel Governor, Reserve Bank of India; with the year of printing '2017’ on the reverse, are being issued. The design of these notes is similar in all respects to the ₹ 500 banknotes in Mahatma Gandhi (New) Series which
In continuation of issuing of ₹ 500 denomination banknotes in Mahatma Gandhi (new) series from time to time which are currently legal tender, a new batch of banknotes with inset letter “A” in both the number panels, bearing the signature of Dr. Urjit R. Patel Governor, Reserve Bank of India; with the year of printing '2017’ on the reverse, are being issued. The design of these notes is similar in all respects to the ₹ 500 banknotes in Mahatma Gandhi (New) Series which
જૂન 13, 2017
આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે
13 જૂન, 2017 આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે. ફોટોગ્રાફ રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ આજે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે, સહકાર પત્ર, લેટર ઓફ કોઓપરેશન (LoC) અમલમાં મુક્યો છે. એલઓસી (LoC) ને ઝેક નેશનલ બેન્ક વતી વાઇસ ગવર્નર શ્રી વ્લાદિમીર તોમસિક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વતી શ્રી એસ એસ મુન્દ્રા, ડેપ્યુટી ગવર્નર, દ્વારા મુંબઈમ
13 જૂન, 2017 આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે. ફોટોગ્રાફ રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ આજે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે, સહકાર પત્ર, લેટર ઓફ કોઓપરેશન (LoC) અમલમાં મુક્યો છે. એલઓસી (LoC) ને ઝેક નેશનલ બેન્ક વતી વાઇસ ગવર્નર શ્રી વ્લાદિમીર તોમસિક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વતી શ્રી એસ એસ મુન્દ્રા, ડેપ્યુટી ગવર્નર, દ્વારા મુંબઈમ
જૂન 09, 2017
સૉવરીન સુવર્ણ બોન્ડ્સ - ડિમટીરીયલાઈઝેશન
09 જૂન, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ - ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં આઠ તબક્કા માં કુલ ₹ 5400 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણોસર, નામ અને PAN માં અમે
09 જૂન, 2017 સૉવરીન સુવર્ણ બોન્ડ્સ - ડિમટીરીયલાઈઝેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એ ભારત સરકાર સાથે પરામર્શ કરીને આજ ની તારીખ સુધી માં આઠ તબક્કા માં કુલ ₹ 5400 કરોડ ના સુવર્ણ બોન્ડ્સ જારી કરેલા છે. રોકાણકારો ને તેને (બોન્ડ્સ) ફિઝિકલ અથવા ડિમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. ડિમેટ કરવાની વિનંતિઓ ની કાર્યવાહી (પ્રોસેસિંગ) મોટાભાગે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી છે. તેમ છતાં સેટ ઓફ રેકોર્ડ્સ નું પ્રોસેસિંગ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણોસર, નામ અને PAN માં અમે
જૂન 06, 2017
Marginal Cost of Funds Based Lending Rate (MCLR) for the month of May 2017
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of May 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2016-2017/3297
The Reserve Bank of India has today released Lending Rates of Scheduled Commercial Banks based on data received during the month of May 2017. Ajit Prasad Assistant Adviser Press Release: 2016-2017/3297
જૂન 05, 2017
જાલોર નાગરિક સહકારી બેંક લીમીટેડ, જાલોર ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : જુન 05, 2017 જાલોર નાગરિક સહકારી બેંક લીમીટેડ, જાલોર ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના (i) પૃડેન્શીયલ ઇન્ટર બેંક સિંગલ એન્ડ ગ્રોસ એક્ષ્પોઝર લીમીટ માટેની આરબીઆઇ ની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ અને (ii) સૂચિત મર્યાદા થી વધારે દાન
તારીખ : જુન 05, 2017 જાલોર નાગરિક સહકારી બેંક લીમીટેડ, જાલોર ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક ના (i) પૃડેન્શીયલ ઇન્ટર બેંક સિંગલ એન્ડ ગ્રોસ એક્ષ્પોઝર લીમીટ માટેની આરબીઆઇ ની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ અને (ii) સૂચિત મર્યાદા થી વધારે દાન
જૂન 05, 2017
નાણાકીય સાક્ષરતા અઠવાડિયું (જૂન 5-9, 2017)
તારીખ: જૂન 05, 2017 નાણાકીય સાક્ષરતા અઠવાડિયું (જૂન 5-9, 2017) નાણાકીય સાક્ષરતા નાણાકીય સમૃદ્ધિ તરફનું પ્રથમ પગલું છે. નાણાકીય સાક્ષરતા સામાન્ય માણસને જ્ઞાન સાથે સશક્ત છે જે વધુ સારા નાણાકીય નિર્ણય લે છે અને છેવટે નાણાંકીય સુખાકારી. દર વર્ષે મહત્વના વિષયો પર મોટા પાયે જાગૃતિ લાવવા માટે, ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ) વર્ષમાં એક સપ્તાહ 'ફાઇનાન્શિયલ લિટ્રેસી વીક' તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. આ વર્ષે આર.બી.આઇ તમામ રાજ્યોમાં જુન 5 થી 9 માં ફાઇનાન્સિયલ લિટરસી વીક તરીકે મ
તારીખ: જૂન 05, 2017 નાણાકીય સાક્ષરતા અઠવાડિયું (જૂન 5-9, 2017) નાણાકીય સાક્ષરતા નાણાકીય સમૃદ્ધિ તરફનું પ્રથમ પગલું છે. નાણાકીય સાક્ષરતા સામાન્ય માણસને જ્ઞાન સાથે સશક્ત છે જે વધુ સારા નાણાકીય નિર્ણય લે છે અને છેવટે નાણાંકીય સુખાકારી. દર વર્ષે મહત્વના વિષયો પર મોટા પાયે જાગૃતિ લાવવા માટે, ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઇ) વર્ષમાં એક સપ્તાહ 'ફાઇનાન્શિયલ લિટ્રેસી વીક' તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. આ વર્ષે આર.બી.આઇ તમામ રાજ્યોમાં જુન 5 થી 9 માં ફાઇનાન્સિયલ લિટરસી વીક તરીકે મ
જૂન 02, 2017
Financial Literacy Quiz
To emphasize the importance of financial literacy, the Reserve Bank of India is observing June 5-9, 2017 as Financial Literacy Week across the country. The Week will focus on four broad themes, viz. Know Your Customer (KYC), Exercising Credit Discipline, Grievance Redress and Going Digital (UPI and *99#). During this week, the Financial Literacy Centres (FLCs) and rural branches will conduct special camps and all bank branches in the country will display posters on th
To emphasize the importance of financial literacy, the Reserve Bank of India is observing June 5-9, 2017 as Financial Literacy Week across the country. The Week will focus on four broad themes, viz. Know Your Customer (KYC), Exercising Credit Discipline, Grievance Redress and Going Digital (UPI and *99#). During this week, the Financial Literacy Centres (FLCs) and rural branches will conduct special camps and all bank branches in the country will display posters on th
જૂન 01, 2017
આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે
જૂન 01, 2017 આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે આરબીઆઈએ 31 મે, 2017 ના રોજ શ્રી ચંદન સિંહા ની સ્વૈચ્છિક નિવૃત્તિના પગલે, શ્રી એસ. ગણેશ કુમારને નવા એકઝીકયુટીવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી એસ. ગણેશ કુમારે આજરોજ કાર્યભાર સાંભળ્યો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ની રૂએ શ્રી ગણેશ કુમાર માહિતી ટેકનોલોજી વિભાગ, ચુકવણી અને સેટલમેન્ટ કાર્યપ્રણાલી (payment and settlement systems) અને વિદેશી રોકાણો અને તેની કામગીરી જેવા વિભાગો સંભ
જૂન 01, 2017 આરબીઆઇ નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે શ્રી એસ. ગણેશ કુમાર ની નિમણૂંક કરે છે આરબીઆઈએ 31 મે, 2017 ના રોજ શ્રી ચંદન સિંહા ની સ્વૈચ્છિક નિવૃત્તિના પગલે, શ્રી એસ. ગણેશ કુમારને નવા એકઝીકયુટીવ ડિરેક્ટર (ED) તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી એસ. ગણેશ કુમારે આજરોજ કાર્યભાર સાંભળ્યો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ની રૂએ શ્રી ગણેશ કુમાર માહિતી ટેકનોલોજી વિભાગ, ચુકવણી અને સેટલમેન્ટ કાર્યપ્રણાલી (payment and settlement systems) અને વિદેશી રોકાણો અને તેની કામગીરી જેવા વિભાગો સંભ
જૂન 01, 2017
આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે
તારીખ : 01 જુન, 2017 આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે. ભારતીય રિઝર્વ બેંકે જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ,જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે આ ઓર્ડર ૧.૬.૧૭ ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવશે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મહારાષ્ટ્ર ને વિનંતી કરવામાં આવી છે. આ બેંક ન
તારીખ : 01 જુન, 2017 આર બી આઇ એ જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ, જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે. ભારતીય રિઝર્વ બેંકે જામખેડ મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક મર્યાદિત, જામખેડ,જીલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર નું લાયસન્સ કેન્સલ કરેલ છે આ ઓર્ડર ૧.૬.૧૭ ના રોજ ધંધાની બંધ થતી તારીખ થી અમલ માં આવશે. બેંક ને સમેંટી લેવા અને લીક્વીડેટર ની નિમણુક કરવા નો ઓર્ડર ઇસ્યુ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કો-ઓપરેટીવ સોસાયટી, મહારાષ્ટ્ર ને વિનંતી કરવામાં આવી છે. આ બેંક ન
મે 30, 2017
Issue of Re. 1 denomination currency notes with Rupee symbol (₹) and the inset letter ‘L’
The Reserve Bank of India will soon put into circulation currency notes in one rupee denomination. The notes have been printed by the Government of India. These currency notes are legal tender as provided in The Coinage Act 2011. The existing currency notes in this denomination in circulation will also continue to be legal tender. Dimensions and paper composition of One Rupee Currency Note as indicated in the Notification No G.S.R. 516(E) dated May 25, 2017 by the Min
The Reserve Bank of India will soon put into circulation currency notes in one rupee denomination. The notes have been printed by the Government of India. These currency notes are legal tender as provided in The Coinage Act 2011. The existing currency notes in this denomination in circulation will also continue to be legal tender. Dimensions and paper composition of One Rupee Currency Note as indicated in the Notification No G.S.R. 516(E) dated May 25, 2017 by the Min
મે 29, 2017
Issue of new Commemorative Circulation Coin of Rs.10/- denomination (bi-metallic) on the occasion of "HOMI BHABHA BIRTH CENTENARY YEAR"
The Reserve Bank of India will shortly put into circulation new commemorative circulation coins of Rs.10/- denomination (bi-metallic) issued by Government of India on the occasion of " HOMI BHABHA BIRTH CENTENARY YEAR". Shape and outside diameter Metal composition Circular 27 mm (Bi-metallic) Outer Ring (Aluminium Bronze) Copper – 92% Zinc - 6% Nickel - 2% Centre Piece (Cupro Nickel) Copper - 75% Nickel - 25% Design: Obverse : The face of coin shall bear the Lion Capi
The Reserve Bank of India will shortly put into circulation new commemorative circulation coins of Rs.10/- denomination (bi-metallic) issued by Government of India on the occasion of " HOMI BHABHA BIRTH CENTENARY YEAR". Shape and outside diameter Metal composition Circular 27 mm (Bi-metallic) Outer Ring (Aluminium Bronze) Copper – 92% Zinc - 6% Nickel - 2% Centre Piece (Cupro Nickel) Copper - 75% Nickel - 25% Design: Obverse : The face of coin shall bear the Lion Capi
મે 29, 2017
Issue of coins to commemorate the occasion of "60 years of the Parliament of India"
The Reserve Bank of India will shortly put into circulation the following coins of ` 5 and 10 denominations, which shall conform to the following dimension, design and compositions, namely- DENOMINATION SHAPE AND OUTSIDE DIAMETER NUMBER OF SERRATIONS METAL COMPOSITION Five Rupees Circular 23 millimeters 100 Nickel Brass Copper -75% Zinc-20% Nickel- 5% Ten Rupees Circular 27 millimeters (Bi-metallic) --------------- Outer Ring (Aluminum Bronze) Copper-92% Aluminium-6%
The Reserve Bank of India will shortly put into circulation the following coins of ` 5 and 10 denominations, which shall conform to the following dimension, design and compositions, namely- DENOMINATION SHAPE AND OUTSIDE DIAMETER NUMBER OF SERRATIONS METAL COMPOSITION Five Rupees Circular 23 millimeters 100 Nickel Brass Copper -75% Zinc-20% Nickel- 5% Ten Rupees Circular 27 millimeters (Bi-metallic) --------------- Outer Ring (Aluminum Bronze) Copper-92% Aluminium-6%
મે 23, 2017
Paytm Payments Bank Limited commences operations
Paytm Payments Bank Limited has commenced operations as a payments bank with effect from May 23, 2017. The Reserve Bank has issued a licence to the bank under Section 22 (1) of the Banking Regulation Act, 1949 to carry on the business of payments bank in India. Shri Vijay Shekhar Sharma was one of the 11 applicants who was issued in-principle approval for setting up a payments bank, as announced in the press release on August 19, 2015. Alpana Killawala Principal Advis
Paytm Payments Bank Limited has commenced operations as a payments bank with effect from May 23, 2017. The Reserve Bank has issued a licence to the bank under Section 22 (1) of the Banking Regulation Act, 1949 to carry on the business of payments bank in India. Shri Vijay Shekhar Sharma was one of the 11 applicants who was issued in-principle approval for setting up a payments bank, as announced in the press release on August 19, 2015. Alpana Killawala Principal Advis
મે 22, 2017
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે
22 મે, 2017 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે રિઝર્વ બેન્કે આજે તેના પ્રકાશન માં બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ની જાહેરાત બાદ, લેવામાં આવેલા પગલાં અને લેવામાં આવનાર પગલાં ની ઉદઘોષણા કરી. 2. વટહુકમ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, માં કરવામાં આવેલ સુધારા અને ત્યારબાદ ભારત સરકારે જારી કરેલ અધિસુચના અન્વયે, RBI ને કોઈ પણ બેંકિંગ કંપની અથવા બેંકિંગ કંપનીઓ ને, ડિફોલ્ટ ના સં
22 મે, 2017 રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ને અમલમાં મૂકવા માટેના એક્શન પ્લાનની રૂપરેખા આપે છે રિઝર્વ બેન્કે આજે તેના પ્રકાશન માં બેંકિંગ રેગ્યુલેશન (સુધારણા) વટહુકમ 2017, ની જાહેરાત બાદ, લેવામાં આવેલા પગલાં અને લેવામાં આવનાર પગલાં ની ઉદઘોષણા કરી. 2. વટહુકમ દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949, માં કરવામાં આવેલ સુધારા અને ત્યારબાદ ભારત સરકારે જારી કરેલ અધિસુચના અન્વયે, RBI ને કોઈ પણ બેંકિંગ કંપની અથવા બેંકિંગ કંપનીઓ ને, ડિફોલ્ટ ના સં
મે 19, 2017
Directions under Section 35A of the Banking Regulation Act, 1949 (AACS) – Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra
Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated May 19, 2014 from the close of business on May 20, 2014 for a period of six months. The validity of the directions were extended five times for a period of six months each, vide order dated November 12, 2014; dated May 06, 2015; dated November 04, 2015; dated May 13, 2016 and dated November 11, 2016. Besides, the bank, vide Directive dated January
Lokseva Sahakari Bank Ltd., Pune, Maharashtra, was placed under directions for a period of six months vide directive dated May 19, 2014 from the close of business on May 20, 2014 for a period of six months. The validity of the directions were extended five times for a period of six months each, vide order dated November 12, 2014; dated May 06, 2015; dated November 04, 2015; dated May 13, 2016 and dated November 11, 2016. Besides, the bank, vide Directive dated January
મે 18, 2017
ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ
મે 18, 2017 ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ને મકાન માટે વ્યક્તિગત લોન ની મર્યાદા નો ભંગ, મકાન મરમ્મત માટે ની લોન ની મર્યાદા નો ભંગ અને પ્લોટ/જમીન ખરીદવા માટે ની લોન નો અન્ય (diversion) ઉપયોગ કરવા માટે ₹ 15,
મે 18, 2017 ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ને મકાન માટે વ્યક્તિગત લોન ની મર્યાદા નો ભંગ, મકાન મરમ્મત માટે ની લોન ની મર્યાદા નો ભંગ અને પ્લોટ/જમીન ખરીદવા માટે ની લોન નો અન્ય (diversion) ઉપયોગ કરવા માટે ₹ 15,
મે 16, 2017
યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ
મે 16, 2017 યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-A (1) (b) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે, યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર ઉપર “તમારા ગ્રાહક ને જાણો” ના અનુપાલન અને RBI ની સૂચનાઓ નો ભંગ કરવા માટે ₹ 1,00,000/- (રૂપિયા એક લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બે
મે 16, 2017 યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર (મહારાષ્ટ્ર) ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો નાણાકીય દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-A (1) (b) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે, યશવંત નગરી સહકારી બેન્ક લિમિટેડ, લાતૂર ઉપર “તમારા ગ્રાહક ને જાણો” ના અનુપાલન અને RBI ની સૂચનાઓ નો ભંગ કરવા માટે ₹ 1,00,000/- (રૂપિયા એક લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બે
મે 15, 2017
આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭
૧૫ મે, ૨૦૧૭ આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭ એવું જણાય છે કે દર વર્ષે જૂન નાં અંતમાં રિઝર્વ બેંક મારફતે ઇન્કમટેક્ષની ચુકવણી માટેનો ધસારો, એ હેતુ માટે શક્ય તેટલા મહત્તમ વધારાના કાઉન્ટર્સ પુરા પાડવા છતાં, ખૂબ ભારે હોય છે. પરિણામે, પ્રજાજનોએ નાહક લાંબા સમય માટે બેંકમાં કતારમાં રાહ જોવી પડે છે. આમાં પડતી અસુવિધાને દૂર કરવા નિયત તારીખ પહેલા અગાઉથી જ તેમની ઇન્કમટેક્ષ ની બાકી રકમની ચુકવણી કરીને છેલ્લી ઘડીએ થતા ધસારાને ટાળવા
૧૫ મે, ૨૦૧૭ આર.બી.આઈ. અથવા અધિકૃત બેંક શાખાઓ ખાતે ભરવાપIત્ર આઈ.ટી.ની અગાઉથી ચૂકવણી કરો જુન-૨૦૧૭ એવું જણાય છે કે દર વર્ષે જૂન નાં અંતમાં રિઝર્વ બેંક મારફતે ઇન્કમટેક્ષની ચુકવણી માટેનો ધસારો, એ હેતુ માટે શક્ય તેટલા મહત્તમ વધારાના કાઉન્ટર્સ પુરા પાડવા છતાં, ખૂબ ભારે હોય છે. પરિણામે, પ્રજાજનોએ નાહક લાંબા સમય માટે બેંકમાં કતારમાં રાહ જોવી પડે છે. આમાં પડતી અસુવિધાને દૂર કરવા નિયત તારીખ પહેલા અગાઉથી જ તેમની ઇન્કમટેક્ષ ની બાકી રકમની ચુકવણી કરીને છેલ્લી ઘડીએ થતા ધસારાને ટાળવા
મે 09, 2017
ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો
૯ મે, ૨૦૧૭ ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો ભારતીય રિઝર્વ બેન્કે બીબીપીએસ નાં વર્તમાન કાર્યક્ષેત્રમાં બિલીંગ વ્યવસાય કરતી સંસ્થાઓએ અધિકૃત BBPOU નાં એજન્ટ થવું કે બીલ ચુકવણીના વ્યવસાયમાંથી નીકળી જવું, એ માટેની અંતિમ તારીખ ૩૧ મે, ૨૦૧૭ થી વધારીને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ સુધી લંબાવવા માટે નિર્ણય કર્યો છે. આ સમયમર્યાદા એ સંસ્થાઓને લાગુ પડે છે જેને ; BBPOU તરીકે મુખત્યારી માટે અરજી કરી નથી, અથવા આર.બી.આઇ દ્વારા જેની BBPOU માટે ની અરજી પરત થયેલ છે. જેમ
૯ મે, ૨૦૧૭ ભારત બીલ ચુકવણી પદ્ધતિ (બીબીપીએસ) – સમયમર્યાદામાં વધારો ભારતીય રિઝર્વ બેન્કે બીબીપીએસ નાં વર્તમાન કાર્યક્ષેત્રમાં બિલીંગ વ્યવસાય કરતી સંસ્થાઓએ અધિકૃત BBPOU નાં એજન્ટ થવું કે બીલ ચુકવણીના વ્યવસાયમાંથી નીકળી જવું, એ માટેની અંતિમ તારીખ ૩૧ મે, ૨૦૧૭ થી વધારીને ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ સુધી લંબાવવા માટે નિર્ણય કર્યો છે. આ સમયમર્યાદા એ સંસ્થાઓને લાગુ પડે છે જેને ; BBPOU તરીકે મુખત્યારી માટે અરજી કરી નથી, અથવા આર.બી.આઇ દ્વારા જેની BBPOU માટે ની અરજી પરત થયેલ છે. જેમ
મે 08, 2017
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત
૮ મે, ૨૦૧૭ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સુવિધામાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭ -૨૦૧૮ ના પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદનમાં એનઇએફટી સિસ્ટમમાં વધારાની પતાવટોની શરુઆતની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈ (સોમવાર)થી અમલમાં આવે એ રીતે વધારાની ૧૧ પતાવટો , અડધા કલાકનાં અંતરે, સવારે ૮.૩૦ કલાકે, ૯.૩૦ કલાકે, ૧૦.૩૦ કલાકે, ..... ૫.30 કલાકે સાંજે , અને ૬.૩૦ કલાકે સાંજે , એમ દિવસ દર
૮ મે, ૨૦૧૭ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સુવિધામાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭ -૨૦૧૮ ના પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદનમાં એનઇએફટી સિસ્ટમમાં વધારાની પતાવટોની શરુઆતની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈ (સોમવાર)થી અમલમાં આવે એ રીતે વધારાની ૧૧ પતાવટો , અડધા કલાકનાં અંતરે, સવારે ૮.૩૦ કલાકે, ૯.૩૦ કલાકે, ૧૦.૩૦ કલાકે, ..... ૫.30 કલાકે સાંજે , અને ૬.૩૦ કલાકે સાંજે , એમ દિવસ દર
મે 04, 2017
Cancellation of Certificate of Authorisation - M/s Beam Money Private Limited
The Reserve Bank of India, in exercise of the powers conferred on it under Payment and Settlement Systems Act, 2007, has cancelled the Certificate of Authorisation (COA) of the following Payment System Operator (PSO) on account of voluntary surrender of authorisation by the company. Company's Name Registered Office address COA No. & Date Payment system authorized Date of cancellation Beam Money Private Limited, New Delhi (formerly authorised as Suvidha Starnet Pri
The Reserve Bank of India, in exercise of the powers conferred on it under Payment and Settlement Systems Act, 2007, has cancelled the Certificate of Authorisation (COA) of the following Payment System Operator (PSO) on account of voluntary surrender of authorisation by the company. Company's Name Registered Office address COA No. & Date Payment system authorized Date of cancellation Beam Money Private Limited, New Delhi (formerly authorised as Suvidha Starnet Pri
મે 02, 2017
Applicable Average Base Rate to be charged by NBFC-MFIs for the Quarter Beginning April 01, 2017
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2017 will be 9.35 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
The Reserve Bank of India has today communicated that the applicable average base rate to be charged by Non-Banking Financial Company – Micro Finance Institutions (NBFC-MFIs) to their borrowers for the quarter beginning April 01, 2017 will be 9.35 per cent. It may be recalled that the Reserve Bank had, in its circular dated February 7, 2014, issued to NBFC-MFIs regarding pricing of credit, stated that it will, on the last working day of every quarter, advise the avera
એપ્રિલ 28, 2017
સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન
તારીખ: 28 એપ્રિલ 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર ના પરામર્શમાં, આજની તારીખ સુધીમાં રૂપિયા 4800 કરોડ ના કુલ મૂલ્ય ના સોવરિન ગોલ્ડ બોન્ડ ની સાત શ્રુંખલા જારી કરેલ છે. આ બોન્ડ ના રોકાણ કર્તાઓને તેમને ભૌતિક અથવા ડીમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિક્લ્ય પૂરો પાડવામાં આવેલો છે. ડીમટેરિયલાઈઝેશન માટેની વિનંતીઓ ને મોટેભાગે સફળતા પૂર્વક પ્રોસેસ કરવામાં આવેલી છે. જોકે, રેકોર્ડ નો એક સમૂહ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણો, જેવાકે નામ અને પાન નંબર મ
તારીખ: 28 એપ્રિલ 2017 સોવરિન ગોલ્ડ બોન્ડ- ડીમટેરિયલાઈઝેશન ભારતીય રિઝર્વ બેન્કે, ભારત સરકાર ના પરામર્શમાં, આજની તારીખ સુધીમાં રૂપિયા 4800 કરોડ ના કુલ મૂલ્ય ના સોવરિન ગોલ્ડ બોન્ડ ની સાત શ્રુંખલા જારી કરેલ છે. આ બોન્ડ ના રોકાણ કર્તાઓને તેમને ભૌતિક અથવા ડીમેટ સ્વરૂપે ધારણ કરવાનો વિક્લ્ય પૂરો પાડવામાં આવેલો છે. ડીમટેરિયલાઈઝેશન માટેની વિનંતીઓ ને મોટેભાગે સફળતા પૂર્વક પ્રોસેસ કરવામાં આવેલી છે. જોકે, રેકોર્ડ નો એક સમૂહ અન્ય કારણો ઉપરાંત વિવિધ કારણો, જેવાકે નામ અને પાન નંબર મ
એપ્રિલ 26, 2017
બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
એપ્રિલ 26, 2017 બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ FEMA 1999 અંતર્ગત જાણ કરવા બાબત ના ભારતીય રિઝર્વ બેંક ની સુચના ના ઉલ્લંઘન માટે નીચે ની બે બેંકો ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા દંડ લાદવામાં આવેલ છે. અનુ.નંબર બેંક નું નામ દંડ ની રકમ રૂ. 1 ધી હોંગકોંગ એન્ડ શાન્ગહાઈ બેન્કિંગ કોર્પોરેશન લી. 70,000 2 કોટક મહિન્દ્રા બેંક 10,000 ભારતીય રિઝર્વ બેંક દ્વારા વખતો વખત જારી કરવામાં આવેલ સુચના / આદેશો / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન ને ધ્યાન માં રાખી
એપ્રિલ 26, 2017 બે અધિકૃત ડીલરો ઉપર આર બી આઇ દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ FEMA 1999 અંતર્ગત જાણ કરવા બાબત ના ભારતીય રિઝર્વ બેંક ની સુચના ના ઉલ્લંઘન માટે નીચે ની બે બેંકો ઉપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા દંડ લાદવામાં આવેલ છે. અનુ.નંબર બેંક નું નામ દંડ ની રકમ રૂ. 1 ધી હોંગકોંગ એન્ડ શાન્ગહાઈ બેન્કિંગ કોર્પોરેશન લી. 70,000 2 કોટક મહિન્દ્રા બેંક 10,000 ભારતીય રિઝર્વ બેંક દ્વારા વખતો વખત જારી કરવામાં આવેલ સુચના / આદેશો / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન ને ધ્યાન માં રાખી
એપ્રિલ 26, 2017
ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : એપ્રિલ 26, 2017 ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ના નોર્મ્સ / ધોરણો ના ઉલ્લંઘન માટે ડૉ. પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમર
તારીખ : એપ્રિલ 26, 2017 ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ના નોર્મ્સ / ધોરણો ના ઉલ્લંઘન માટે ડૉ. પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમર
એપ્રિલ 26, 2017
અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે . ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે
26 એપ્રિલ 2017 અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. ફેબ્રુઆરી 23, 2016 ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ 2- વિભાગ 3-પેટા કલમ (i) – જીએસઆર. 191 (ઇ), મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે , અશોક સ
26 એપ્રિલ 2017 અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. ફેબ્રુઆરી 23, 2016 ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ 2- વિભાગ 3-પેટા કલમ (i) – જીએસઆર. 191 (ઇ), મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે , અશોક સ

RBI-Install-RBI-Content-Global

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

Custom Date Facet

RBIPageLastUpdatedOn

પેજની છેલ્લી અપડેટની તારીખ: ઑગસ્ટ 01, 2025